________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત તિહાં પ્રથમ એ ઢાલમાંહિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ ૨૧ પ્રકા૨ઈ યુક્તિ દેખાડઈ છઈ - જિમ મોતી-ઉજ્જલતાદિકથી, મોતીમાલા અલગી રે;
ગુણ-પર્યાયવ્યક્તિથી જાણો, દ્રવ્યશક્તિ તિમ વલગી રે ૨/૩ (૧૨) જિન. *જિમ મોતીની માલા, મોતી થકી તથા મોતીના ઉજ્વળતાદિક ધર્મથી અળગી છઈ; મોતીની માલા સૂત્રે ગૂંથ્યા માટઈં એક કહેવાઈ છઈં પણિ તે જુદી જ જાણવી. તિમ દ્રવ્યશક્તિ ગુણ-પર્યાયવ્યકિતથી અલગી છઇ, તથા સ્વસમાનાધિકરણ એકપ્રદેશસંબંધŪ વલગી છઈ - ઈમ જાણો.
મોતી પર્યાયનઇં ઠામિ, ઉજ્વલતાદિક ગુણનઈં ઠાર્મિ, માલા દ્રવ્યનઈં ઠામિ, ઈમ દૃષ્ટાંત જોડવો.*
૩૨
ઘટાદિક દ્રવ્ય પ્રત્યક્ષપ્રમાણઈં સામાન્ય-વિશેષરૂપ અનુભવિંઈ છઈ, તે સામાન્ય ઉપયોગઇં મૃત્તિકાદિ સામાન્ય જ ભાસઇ છઈં. વિશેષ ઉપયોગŪ ઘટાદિવિશેષ જ ભાસઇ છð. તિહાં સામાન્ય તે દ્રવ્યરૂપ *જાણવું. વિશેષ તે ગુણ-પર્યાયરૂપ જાણવો. ૫૨/ગા
परामर्शः
मुक्तातस्तद्गुणेभ्यश्च यथा मुक्तावली पृथक् । દ્રવ્યશસ્તિયા જ્ઞેયા, મુળ-પર્યાયòિતઃ।।ર/રૂ।।
* દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે ભેદની સિદ્ધિ
શ્લોકાર્થ :- જેમ મોતીથી અને મોતીના ગુણોથી મુક્તાવલી (=મોતીની માળા) જુદી હોય છે 2 તેમ ગુણવ્યક્તિથી તથા પર્યાયવ્યક્તિથી દ્રવ્યશક્તિ જુદી સમજવી. (૨/૩)
* સામાન્ય-વિશેષ ઉપયોગનું પ્રયોજન ♦
આધ્યાત્મિક ઉપનય :- મોતીની માળાના દૃષ્ટાંતને સમજી દ્રવ્યદૃષ્ટિને કેળવવા, દ્રવ્યાર્થિકનયને
પરિણમાવવા સામાન્ય ઉપયોગને કેન્દ્રસ્થાને ગોઠવી આત્મદ્રવ્યને જોવામાં લીન બની જવું તે પ્રત્યેક
♦ પુસ્તકોમાં ‘૨ પ્રકારઈં' નથી. કો.(૯)+સિ.માં છે.
♦ આ.(૧)માં ‘યુક્તિ' ના બદલે ‘પ્રકાર’ પાઠ. કો.(૧૨)માં ‘યુક્તે’ પાઠ.
♦ સિ.માં ‘જિમ એક મોતીની માલામાંહિ મોતી તે અલગાં તિમ...' પાઠ.
- ચિહ્નઢયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.+આ.(૧)માં છે.
J B(૨)માં ‘સ્વસમાનાધિકરણ' પાઠ છે. બીજી કોઈ પ્રતમાં નથી.
♦ કો.(૯)માં ‘અનેક મોતી સરખા પર્યાય, ઉજ્વલતા સરખા જે ગુણ તે વ્યક્તિથી દ્રવ્યશક્તિ માલા સરખી સર્વતઃ વલગી અને અલગી છે તે દ્રવ્યશક્તિ' પાઠ.
* આ.(૧)માં ‘અનેક મોતી સરખા પર્યાય, ઉજ્જવલતા સરખા જે ગુણ વ્યક્તિથી દ્રવ્ય તે શક્તિથી શક્તિ માલા સરખી સર્વ અલગી છે અને અલાધી છે. તે દ્રવ્યશક્તિ કહીઈ. દ્રવ્યશક્તિ વલગી છે' પાઠ.
× કો.(૭)માં ‘જાણિવી' પાઠ.