________________
સ્યાદ્વાદ અધિકારઃ ‘આત્મખ્યાતિ’ : ‘અમૃત જ્યોતિ'
आत्मख्याति
तत्स्वात्मवस्तुनो ज्ञानमात्रत्वेऽपि
अंतच्चकचकायमान ज्ञानस्वरूपेण तत्त्वात् सहक्रमप्रवृत्तानंतचिदंशमुदयरूपा विभागद्रव्येणैकत्वात्,
स्वद्रव्य क्षेत्रकालभाव
भवनशक्तिस्वभाववत्त्वेन सत्त्वात्
अनादिनिधनाविभागै -
कवृत्तिपरिणतत्वेन नित्यत्वात्,
-
જ્ઞાન સ્વરૂપથી
તત્ત્વને (તત્ક્ષણાને) લીધે,
तदतत्त्वमेकानेकत्वं सदसत्त्वं नित्यानित्यत्वं च प्रकाशत एव ।
આત્મખ્યાતિ અર્થ
તે (પરસ્પર વિરુદ્ધ શક્તિદ્રય પ્રકાશન) સ્વ આત્મ વસ્તુના જ્ઞાનમાત્રપણામાં પણ -
અંતઃ ચકચકાયમાન (ચકચકી રહેલા)
સહ-ક્રમ પ્રવૃત્ત
અનંત ચિદંશ સમુદયરૂપ અવિભાગ દ્રવ્યથી
એકત્વને (એકપણાને) લીધે, સ્વ દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવે ભવન શક્તિ સ્વભાવવંતપણાએ કરી સત્ત્વને (સપણાને) લીધે, અનાદિ નિધન અવિભાગ એકવૃત્તિ પરિણતપણાએ કરીને નિત્યત્વને (નિત્યપણાને) લીધે,
बहिरुन्मिषदनंतज्ञेयतापन्नस्वरूपातिरिक्त
पररूपेणातत्त्वात्,
अविभागैकद्रव्यव्याप्तसहक्रमप्रवृत्ता
नंतचिदंशरूपपर्यायैरनेकत्वात्,
परद्रव्यक्षेत्रकालभावा भवनशक्तिस्वभाववत्त्वेनाऽसत्त्वात्,
क्रमप्रवृत्तैकसमयावच्छिन्ना -
नेकवृत्त्यंशपरिणतत्वेना नित्यत्वात्,
વ્હારમાં ઉન્મેષતા અનંત શેયતાપન્ન અને સ્વરૂપથી અતિરિક્ત એવા પરરૂપથી અતત્ત્વને (અતપણાને) લીધે, અવિભાગ એક દ્રવ્યથી વ્યાપ્ત સહ-ક્રમ પ્રવૃત્ત
અનંત ચિદંશરૂપ પર્યાયોથી અનેકત્વને (અનેકપણાને) લીધે, પર દ્રવ્ય ક્ષેત્ર - કાલ - ભાવે અભવન શક્તિ સ્વભાવવંતપણાએ કરીને અસત્ત્વને (અસત્પણાને) લીધે, ક્રમપ્રવૃત્ત એક સમયાવચ્છિન્ન અનેક વૃત્તિઅંશ પરિણતપણાએ કરીને અનિત્યત્વને (અનિત્યપણાને) લીધે,
८०७
-
તદતત્ત્વ, એકાનેકત્વ, સદસત્ત્વ અને નિત્યાનિત્ય પ્રકાશે છે જ. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘‘અનંત અનંત ભાવ ભેદથી ભરેલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે.’
""
- શ્રીમદ્ રાજચંદ્ર
‘વસ્તુ ધર્મ સ્યાદ્વાદતા હૈ, પૂછી કરીયે નિરધાર... ચંદ્રાનન જિન.'' - શ્રી દેવચંદ્રજી