________________
સમયસાર : આત્મખ્યાત
પરથી પર છે - “' અને જ્યાં સમય માત્ર પણ પરમાણુ માત્ર પણ ઊણપ-ન્યૂનતા નથી એવા પૂર્ણ - શુદ્ધ ચેતન રસથી ભરપૂર હોવાથી પૂર્ણ - “પૂf” છે અને આમ મોલ પમાડી આત્માને સહજ પરમાનંદમાં નિમગ્ન કરવો એ જ શાનનું, એકમાત્ર સાધ્ય કર્તવ્ય હતું, એટલે જે કરવા યોગ્ય હતું તે સકલ - સંપૂર્ણ કૃત્ય કરી લીધું હોવાથી કૃતકૃત્ય થયેલું આ જ્ઞાન વિજય પામે છે ! વર્તમાનકાળની જેમ સદા - શાશ્વત વિજયવંતુ વર્તે છે - પૂરું પૂળ. જ્ઞાનું કૃતસત્યં વિનયતે |
આકૃતિ
- સરસ સહજ જ્ઞાન
પરમાનંદ કૃતકૃત્ય
૪૯૬