SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવવાળી યુક્તિ ભલે સાધક હે ? પણ તે આગમ સાપેક્ષ સાધક છે, પરંતુ આગમ નિરપેક્ષ નહીં. એજ વાતને હવે અન્ય આચાર્યોના અભિપ્રાયથી જણાવે છે – અને પુનરિ શ્રા, સુરત ખાન જૈો સુમારે સૌથી, તે નાચતા શક્તિ . રર રૂe આગમને વિષેજ અપૂર્વ શ્રદ્ધાવાળા અન્ય આચાર્યો કહે છે કે-“શુભ કર્મથી (પુણ્ય કર્મથી) સુખ એને અશુભ કર્મથી (પાપકર્મથી) દુઃખ થાય છે' એ વાત આગમ પ્રમાણથી જ સિદ્ધ થાય છે, બીજા કોઈથી નહીં (૨૨) આજ વાતમાં યુક્તિ બતાવે છે– अतीन्द्रियेषु भावेषु, प्राय एवंविधिषु यत् । छमस्थस्याविसंवादि, मानमन्यन्त्र विद्यते ॥ २३ ॥ १३५॥ આવી અતીન્દ્રિય સૂમ બાબતમાં છવાસ્થ જીવો માટે પ્રાયઃ આગમ સિવાય યથાર્થ પ્રમાણ બીજું કોઈ હોઈ શકતું નથી. (૨૩) , આગમ નિરપેક્ષ યુક્તિ દ્વારા શુભાદિકથી પુણ્ય વગેરેની વ્યવસ્થાને કરનાર એવા આચાર્યની યુક્તિ સદોષ છે, એ વાતને જણાવે છે यञ्चोक्तं दुःखबाहुल्यदर्शनं तम साधकम् । દતિ તથપmડર, સર્વત્રાનાવિતિ . ૨૪ ૧૨૬ છે દુઃખની બહુલતા દેખાતી હોવાથી અશુભથી દુઃખ થાય છે એ વાત જે જણાવી તે વ્યાજબી નથી, કારણ કે ભલે કોઈ સ્થળમાં એમ દેખાતું હોય, પરંતુ દરેક સ્થળે તેમ હોઈ શકતું નથી. જેમ મહાવિદેહ ક્ષેત્રાદિકમાં સુખની બહુલતા છે, પણ દુઃખની નહીં. (૨૪) શંકા અને તેનું સમાધાન सर्वत्र दर्शनं यस्य, तद्वाक्यात् किं न साधनम् । साधनं तद्भवत्येवमागमात् तु न भियते ॥ २५॥ १३७ ॥ શંકા-દરેક સ્થળમાં દુઃખની બહુલતાનું જેને જ્ઞાન છે એવા સર્વસના વાક્યથી પૂર્વોક્ત વસ્તુ કેમ સિદ્ધ ન થાય? અર્થાત દુઃખની બહુલતા હોવાથી અશુભ દુઃખ થાય છે, એમ કેમ સિદ્ધ ન થાય ?
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy