________________
.
ગાથા નં.
વિષય
દુહા
૧.| ગુરુવચન, શ્રુતવચન અને અનુભવના બળથી દ્રવ્યાનુયોગના ચિંતવનથી પરમપદની પ્રાપ્તિ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | અનુક્રમણિકા
પાના નં.
૨. બાલ, મધ્યમ અને ઉત્તમ પુરુષના ભેદનું સ્વરૂપ ૩-૪. જ્ઞાનરહિત ક્રિયા અને ક્રિયારહિત જ્ઞાન વચ્ચેનો ભેદ. ૫-૬. ક્રિયાકૃત અને જ્ઞાનકૃત કર્મક્ષયનો ભેદ. જ્ઞાન એ જીવનો અપ્રતિપાતી ગુણ. ૭-૮.| જ્ઞાનનું માહાત્મ્ય.
દુહાઓનું આત્મકલ્યાણ અર્થે યોજન.
ઢાળ-૧૫
૧. જ્ઞાનપૂર્વકની ક્રિયાવાળા મહાત્માનું સ્વરૂપ. ૨.| સંવિજ્ઞપાક્ષિકનું સ્વરૂપ.
૩ થી ૯.| જ્ઞાનરહિત ક્રિયા કરનારાનું સ્વરૂપ.
૧૦.| જ્ઞાનીના વચનનું મહત્ત્વ. ૧૧. ઇચ્છાયોગનું સ્વરૂપ.
૧૨-૧૩.| શ્રાવકને જ્ઞાન પ્રધાન અને મુનિને જ્ઞાન-ક્રિયા પ્રધાન.
ઢાળ ૧૬
૧-૨. સંસ્કૃત ભાષાને છોડીને પ્રાકૃત ભાષામાં મિથ્યાદ્દષ્ટિનો વ્યામોહ અને સમ્યગ્દષ્ટિનો વિવેક.
૩ થી ૭. ગ્રંથકારશ્રીએ ‘દ્રવ્ય, ગુણ, પર્યાયનો રાસ'ની જે રચના કરી છે તેનું પારમાર્થિક મહત્ત્વ.
ઢાળ-૧૬ નું યોજનનું સ્વરૂપ.
ઢાળ-૧૭
૧ થી ૧૧.| પ.પૂ.શ્રી હીરસૂરીશ્વરજી મ.સા.થી શરૂ કરીને ગ્રંથકારશ્રી સુધીની પાટપરંપરાનું વર્ણન અને તેઓના ઉપકારનું સ્મરણ.
કળશ
દ્રવ્ય, ગુણ, પર્યાયના વર્ણનનું માહાત્મ્ય.
કાવ્યમૂ
૨૦૧-૨૦૨
૨૦૨-૨૦૩
૨૦૩-૨૦૧૬
૨૦૯-૨૦૯
૨૦૯-૨૧૩
૨૧૩
૨૧૪-૨૧૫
૨૧૫-૨૧૭
૨૧૭-૨૨૯
૨૨૯-૨૩૦
૨૩૦-૨૩૨
૨૩૨-૨૩૭૬
૨૩૭-૨૪૨
૨૪૨-૨૫૬
૨૫૬
૨૫૭-૨૭૭
૨૬૮-૨૦૦
૨૭૦-૨૭૧