________________
૧૯૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૧૬ અવતરણિકા -
ઉદાહરણ દેખાડઈ છૐ – અવતરણિકાર્ય -
ઉદાહરણ દેખાડે છે–ચાર પ્રકારના ભેદના ઉદાહરણ ક્રમસર દેખાડે છે – ગાથા :
દ્વચક્ષુક, મનુજ, કેવલ વળી, મતિમુખ દિäત;
એ પ્રાયિક જેણિ દ્રવ્યથી, અપજજવ સંત. શ્રી જિન II૧૪/૧ાા ગાથાર્થ :
ત્યણુકકલ્યણુક એ સજાતીયદ્રવ્યપર્યાય છે. મનુજ-મનુષ્યાદિ એ વિજાતીયદ્રવ્યપર્યાય છે. કેવલ કેવળજ્ઞાન એ સ્વભાવગુણપર્યાય છે. વળી, મતિમુખ=મતિ પ્રમુખ=મતિજ્ઞાનાદિક એ વિભાવગુણપર્યાય છે. દિäત=એ ચાર પર્યાયના દષ્ટાંત છે. એ ચાર ભેદ, પ્રાયિક છે=બહુલતાએ છે. જેણિ=જે કારણથી, દ્રવ્યથી અણુપર્યાય સંતકવિધમાન છે જે પાંચમો ભેદ છે. ll૧૪/૧છો. ટબો:
દ્વચણક કo કિર્દશિકાદિ સ્કન્ધ-તે સજાતીયદ્રવ્યપર્યાય કહિઈ, ૨ મિલી એક દ્રવ્ય ઉપનું તે માર્ટિ.
મનુજાદિપર્યાય-તે વિજાતીયદ્રવ્યપર્યાયમાંહિ, ૨ મિલી પરસ્પર ભિનાતીય દ્રવ્યપર્યાય ઊપનો, તે વતી.
કેવલજ્ઞાન-તે સ્વભાવગુણપર્યાય, કર્મરહિતપણામાટઈ. મતિજ્ઞાનાદિક-તે વિભાવગુણપર્યાય, કર્મપરતંત્રપણામાર્ટિ.
એ ચાર ભેદ પણિ પ્રાયિક જાણવા જે માટઈ-પરમાણુરૂપ દ્રવ્યપર્યાય, તે-એ ચારમાંહિ ન અંતર્ભવઈ. પર્યાયપણું તેહનઈં વિભાગજત શાન્નેિ કહિઉં છઈ.
तदुक्तम् सम्मतौ - अणुदुअणुएहिं दव्वे आरद्धे “तिअणुयं"ति तस्स ववएसो ।
તત્તો ન પુખ વિમત્તો, ગળુ ત્તિ નામો પૂ રોફ રૂ.૩૨il (સતિત પ્રવર, શાં-૩, માથા૩૬) ફત્યાદિ ૧૪/૧કા ટબાર્થ:
ત્યણુક ક૭ દ્વિપ્રદેશાદિક સ્કંધો, તે સજાતીયદ્રવ્યપર્યાય કહેવાય=સજાતીય એવા પુદગલોના