________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ–૧૩ | ગાથા-૨-૩
ઉત્પાદવ્યયના ગૌણત્વથી સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનયથી નિત્ય સ્વભાવ કહેવાય છે. ૩. કોઈક પર્યાયાર્થિકતય ઉત્પાદવ્યય ગ્રાહક હોઈ, તેણઈં=તેનાથી, અનિત્ય સ્વભાવ જાણવો. ૪. ૧૩/૨/ ભાવાર્થ :
૧૩૪
ટબાર્થઃ
વસ્તુને જોનારી દૃષ્ટિ પણ પદાર્થમાં વર્તતા ઉત્પાદવ્યયને ગૌણ કરીને પદાર્થમાં રહેલી ત્રિકાળવર્તી સત્તાને ગ્રહણ કરવા માટે વ્યાપારવાળી થાય છે તે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે; કેમ કે દ્રવ્ય ત્રિકાળવર્તી હોય છે અને તેને જોનારી દષ્ટિથી પદાર્થમાં નિત્યસ્વભાવ છે તેમ કહેવાય છે.
વળી, વસ્તુમાં વર્તતા પર્યાયને જોનારી દૃષ્ટિથી વસ્તુમાં વર્તતા તે તે પર્યાયો દેખાય છે તેમ કોઈક પર્યાયાર્થિકનયની દૃષ્ટિ પર્યાયોના બોધને છોડીને પદાર્થોમાં વર્તતા ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરે છે, તેથી કોઈક પર્યાયાર્થિકનય ઉત્પાદવ્યયનો ગ્રાહક છે, તે પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી પદાર્થમાં અનિત્ય સ્વભાવ છે તેમ જાણવું. II૧૩/૨
અવતરણિકા :
હવે એકસ્વભાવ અને અનેકસ્વભાવ કયા નયથી છે ? તે બતાવે છે
ગાથા =
-
ગાથાર્થ ઃ
ભેદકલ્પના રહિતથી એકસ્વભાવ ધારો. અન્વયદ્રવ્યાર્થિનયથી દ્રવ્ય અનેક સ્વભાવવાળું છે. ||૧૩/૩/I
ટબો ઃ
ટબાર્થ
ભેદકલ્પનારહિતથી રે, ધારો એકસ્વભાવ;
અન્વયદ્રવ્યાર્થિકનયઈં રે, અનેક દ્રવ્ય સ્વભાવો રે. ચતુ॰ ll૧૩/૩/
ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ વ્યાર્થિકનઈ એકસ્વભાવ જાણો. ૫. અન્વયઢવ્યાર્થિકનયઈં અનેકસ્વભાવ. ૬.
“જાલાન્વયે સત્તાપ્રાઇજો વેશાન્વયે ચાનવપ્રાદો નથઃ પ્રવર્તતે ।" ||૧૩/૩||
:
ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકતયથી એકસ્વભાવ જાણો=દ્રવ્યમાં એકસ્વભાવ જાણો. ૫. અન્વય દ્રવ્યાર્થિકતયથી અનેક સ્વભાવદ્રવ્યમાં અનેકસ્વભાવ જાણવો.
વ્હાલાન્વયે સત્તાપ્રાદો નથઃ પ્રવર્તતે=કાલાન્વયમાં સત્તાગ્રાહકનય પ્રવર્તે છે. અર્થાત્ સત્તાગ્રાહક