________________
૧૩૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૩/ ગાથા-૧
ઢાળ-૧૩
અવતરણિકા:
હવઈ સ્વભાવનો અધિગમ નાઈ કરી દેખાડઈ થઈ – અવતરણિતાર્થ -
હવે સ્વભાવનો અધિગમ વયથી કરી બતાવે છે – ભાવાર્થ -
પૂર્વની ઢાળની અંતિમ ગાથામાં કહ્યું કે એકવીસ સ્વભાવનો પ્રમાણ અને નયથી બોધ કરવો જોઈએ. તેથી હવે તે સ્વભાવોનો બોધ નયથી કઈ રીતે થઈ શકે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – અવતરણિકા :
અતિ સ્વભાવ અને નાસિસ્વભાવ કયા વયની દૃષ્ટિથી છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા :
સ્વદ્રવ્યાદિકગ્રાહકઈ રે, અતિસ્વભાવ વખાણિ; - પરદ્રવ્યાદિકગ્રાહકઈ રે, નાસ્વિભાવ મનિ આણિઓ રે.
ચતુર વિચારિઇ. એ આંચલી. ll૧૩/૧ ગાથાર્થ -
સ્વદ્રવ્યાદિક ગ્રાહકનયથી (દ્રવ્યાર્થિકનયથી) અસ્તિત્વભાવ વખાણીએ. પરદ્રવ્યાદિકગ્રાહક નયથી (દ્રવ્યાર્થિકનયથી) નાસ્તિસ્વભાવ મનમાં આણીઓ. ચતુર પદાર્થને જોવામાં ચતુર, વિચારીએ=જિનવચનાનુસાર વિચારીએ. ll૧૩/૧ ટબો:
અસ્તિસ્વભાવ દ્રવ્યનો છઈ, તે સ્વફ્ટવ્યાદિગ્રાહક દ્રવાર્દિકનાઈ વખાણીએ. ૧. નાસ્તિસ્વભાવ છઈ, તે પરઢવાદિગ્રાહક વ્યાર્થિકનઈં. ૨. ૩ –
સર્વમસ્તિ સ્વરૂપેળ, પરરૂપેળ નાસ્તિ ૫ ” I૧૩/૧/
બાર્થ:
અસ્તિસ્વભાવ દ્રવ્યનો છે તે સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી વખાણીએ=સ્વીકારીએ. તાતિસ્વભાવ છે તે પરદ્રવ્યાદિક ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી છે. ૩ ચ=અને કહેવાયું છે –
સર્વગતિ સ્વરૂપેન=સર્વ વસ્તુ સ્વરૂપથી છે, પરરૂપેણ નાસ્તિ અને પરરૂપથી નથી. ૧૩/૧