________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૪-૫
૧૧
રહિત છે. માટે સાધુને કલ્પે છે” તેવો એકાંત નથી. આથી જ દ્રવ્યાનુયોગમાં લીન અસંગભાવમાં જનાર મુનિને અકલ્પ્ય પણ આધાકર્માદિ કલ્પ્ય બને છે. તેથી કારણે સેવાયેલા આધાકર્મથી તેઓની ભાવશુદ્ધિ હણાતી નથી. ll૧/૪ll
અવતરણિકા :
પૂર્વ ગાથામાં બતાવ્યું કે દ્રવ્યાનુયોગમાં રંગ લાગે તો આધાકર્માદિથી પણ ચારિત્રમાં અતિચાર લાગતી નથી. તેની જ પુષ્ટિ કરવા માટે કહે છે
-
ગાથા:
A
ગાથાર્થ ઃ
બાહ્યયોગ બાહ્યક્રિયા છે. દ્રવ્યાનુયોગ અંતરંગ ક્રિયા છે–દ્રવ્યાનુયોગનું ચિંતવન મોહના નાશને અનુકૂળ અંતરંગ વ્યાપાર છે. બાહ્યહીન પણ=સંયમની બાહ્ય આચરણાથી હીન પણ, જ્ઞાનથી વિશાલ=દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ બોધથી વિશાળ, એવો મુનિ ઉપદેશમાલામાં ભલો કહ્યો છે=શ્રેષ્ઠ કહ્યો છે. II૧/૫/
ટોઃ
બાહ્યક્રિયા છઈ બાહિર યોગ, અંતરક્રિયા દ્રવ્ય-અનુયોગ;
બાહ્ય હીન પણિ જ્ઞાન-વિશાલ, ભલો કહિઓ મુનિ પદ્દેશમાન. 119/411
બાહ્યોગ-આવશ્યકાદિરૂપ બાહ્યોગ છઈ. દ્રવ્ય-અનુયોગ-સ્વસમયપરિજ્ઞાન તે અંતરંગ ક્રિયા છઈ. બાહ્યક્રિયાઈં-હીન, પણિ-જે જ્ઞાનવિશાલ-મુનીશ્વર, તે ઉપવેશમાન મધ્યે ભલો કહિઓ છઈ, યતઃ
તથા
--
" नाणाहिओ वरतरं, हीणो वि हु पवयणं पभावंतो । ण य दुक्करं करंतो सुट्टु वि अप्पागमो पुरिसो ।। ४२३।।”
"हीणस्स वि सुद्धपरूवगस्स, नाणाहिअस्स कायव्वं । (નળ-પિત્તળહળત્યું, રતિ ત્રિવસેસે વિ) રૂ૪૮।।",
તે માર્ટિ-ક્રિયાહીનતા દેખીનઈં પણિ જ્ઞાનવંતની અવજ્ઞા ન કરવી, તે જ્ઞાનયોગઈ કરી પ્રભાવક જાણો. ૧/પા
ટબાર્થ
આવશ્યકાદિરૂપ બાહ્યયોગ=બાહ્યક્રિયા, બાહ્યયોગ છે=કાયાની ચેષ્ટારૂપ આચરણા છે.