________________
૩૧૦
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૨
અવતતરણિકા :
એહ જ ભાવ વિવરીનઈં કહઈ છૐ –
અવતરણિકાર્ચ -
એ જ ભાવ ગાથા-૧માં કહ્યું કે, ઉત્પાદ, વ્યય, દ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણથી યુક્ત વસ્તુને માનવી જોઈએ એ જ ભાવને, વિવરણ કરીને કહે છે –
ગાથા :
ઉત્પાદ, વ્યય, ધ્રુવપણઇ, ઈઈ સમય સમય પરિણામ રે;
પદ્રવ્યતણો પ્રત્યક્ષથી, ન વિરોધતણો એ ઠામ રે. જિન લગા ગાથાર્થ :
પ્રત્યક્ષથી દેખાતો ઉત્પાદ, વ્યય, ધ્રુવપણાનો પદ્રવ્યતણો સમયસમયનો પરિણામ છે. વિરોધતણું એ સ્થાન નથી ઉત્પાદ, વ્યય હોય ત્યાં ધ્રુવ ન હોય અને ધ્રુવ હોય ત્યાં ઉત્પાદ, વ્યય ન હોય એ પ્રકારના વિરોધપણાનું સ્થાન નથી. II૯/ચા. રબો -
ઉત્પાદ ૧, વ્યય ૨, ધ્રુવ ૩-એ ૩ લક્ષણં ષદ્રવ્યનો સમય સમય પરિણામ છઇં.
કોઈ કહસ્થઈ ર્જ-જિહાં-ઉત્પાદ-વ્યથપણું, તિહાં-ધ્રુવપણું નહીં, જિહાં-ધ્રુવપણું, તિહાં-ઉત્પાદ-વ્યય નહીં; એહવ વિધ થઈ. ત-૩ લક્ષણ એક કામિ કિમ હોઈ? તિમ-૩ લક્ષણ એક કામિ ન હ ઈઈ. તેહનઈં કહિ$ ર્જ-શીત, ઉષ્ણ સ્પર્શ જલ, અનલનઈં વિષઈ પરસ્પરઈ પરિહારઈ દીઠા છઈ, તેહનઈં-એક ઠામઈ ઉપસંહારઈ વિરોધ કહિઈ, ઈહાં-ત ત્રણ લક્ષણ સર્વત્ર એકઠાં જ પ્રત્યક્ષથી દીસઈ છઈ, પરસ્પર પરિહારઈ કિહાંઈ પ્રત્યક્ષસિદ્ધ નથી, તો એ વિધર્ના ઠામ કિમ હોઈ? અનાદિકાલીન એકાંતવાસનાઈ Íહિત જીવ એહર્તા વિધ જાણ થઈ, પણિ પરમાર્થઈ વિચારી જતાં વિરોધ નથી. સમનિયતતાઈ પ્રત્યય જ વિધભંજક છઈ. ૯/ચા ટબાર્ચ -
ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણ લક્ષણો ષટ્દ્રવ્યનો સમયસમયનો પરિણામ છે= પ્રતિસમય દરેક વસ્તુમાં આ ત્રણ પરિણામો વર્તી રહ્યા છે.
કોઈ કહેશે, જે-જેમાં=જે એક વસ્તુમાં, ઉત્પાદ-વ્યયપણું, તેમાં તે વસ્તુમાં, ધ્રુવપણું હોય નહીં, જ્યાં=જે વસ્તુમાં, ધ્રુવપણું, તેમાંeતે વસ્તુમાં, ઉત્પાદ-વ્યય હોય નહીં, એવો વિરોધ છે. તો ત્રણ