SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ As! : Sા. I !: ; ; ; ; ; ; ; ; ; ; ; એ સમૃદ્ધિને શું ' , , , , ; નિક Gr.5 - ગુવાપર્યાયનોરસ\ભાગ૨)/ઝાળમcs/ગાથ ભાવાર્થે ' નિશ્ચયન કેઈ કઈ રીતે ઉપચારેને સ્વીકારે છે તે બતાવવા એર્થે નિશ્ચયનયના ત્રણ ભેદો ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. (૧) બાહ્ય અર્ણના ઉપચારથી અત્યંતેર વસ્તુનો બોધ કરાવે તે નિશ્ચયનયનો અર્થ છે.’ આશય એ છે કે મુનિનું સ્વરૂપ બતાવવા અર્થે વ્યવહારમય સર્વ સંયમની ઉચિત આચરણ કરનારને “એ મને છે” એમ કહે છે કે કેમ તે બોધ આચરણ શાસ્ત્રીમુસારી છે, જે લોકમિમત અર્થ છે વળી મિર્ઝામ મોક્ષને અન્કૂળ એવી વિશિષ્ટ અભ્યતષ્પરિણતિવાળા યોગીને મુનિ કહે છે અને યોગ્ય જીવને બોધકર્ણવવા અર્થે આર્શવસ્તુનો ઉપેચર કરીને બંનેનું અભ્યાસ સ્વરૂપ જ્યારે બૈતાવવામાં આવેચારે છે વચનથી શ્રોતામનિશ્ચયનના અર્થનો બોધ થાય છે. તે વખતે નિશ્ચયનયે શ્રોતાધીધરાવવા અર્થે ઉપચરિનો આશ્રય કર્યો છે. નિશ્ચયનયથી ઇ ણી કરીને મુનિનું. ૩૫ બતાવવામાં આવે તે નિશ્ચમચંથી ઉપચારમાં પ્રોપ્તિ કર્યો છે. આ રીત55. ઇન્દ્ર પાસે (1) નંદનવન છે તેથી નંદનવનમાં ક્રીડા કરીને ઇન્દ્ર સુખનો અનુભવ કરે છે. (૨) બોલિવજે છે તેથી ત્રથી નિર્ભય છે. (૩) ઇન્દ્રાણી છે તેથી ભોગની આંનદ પ્રાપ્ત કરે છે. (૪) મહાવિમાન=મહાસમૃદ્ધિવાળું વિમાન, છે માટે સુખી છે. જેમ બાહ્ય સમૃદ્ધિથી ઇન્દ્ર સુખી છે તેમ તેના જેવી અંતરંગસમૃદ્ધિથી મુનેિ સુખી છે. તે આરતી j-fમધ્યર્થન કર્યું છે કે, મુનિમાં (૧મીહની એનાકુળતારૂપ સમાધિ છે, જેનિયાનંદનવન છે. () Nફો શત્રુની માશ કરવા માટે પૈયરૂપ જ છે તેથી એનિનિર્ભય છે. (૩) સમતાના પરિણામરૂપ ઇદ્રીત છે તેથી માતાના ભાગના સુખને અનુભવે છે. તે શરિત્રનું વિશદ શાન છેજે ઇના મહાવિમાન એવું છે તેથી મુનિ સુખી છે. આ રીતે મુનિનું અંતરંગ સ્વરૂપ બાહ્ય બંધના ઉપચારથી નદબઈ , SITAR | - Aી પ ર છે આ 15 છે 2 | * 3r. * નિશ્ચયનય બતાવે છે, માટે નિશ્ચયનય ઉપચાર સ્વીકારતેં નથી તે દેવસેનને વચન મિ 56 { } 's ". ૨ - - - - - - ૨ - * વળી, જેમ ગ્રંથકારશ્રીએ ઇન્દ્રની સમૃદ્ધિ દ્વારા નિશ્ચયનયને અભિમત મુનિનું સ્વરૂપ બતાવ્યું તેમ પુંડરિક અધ્યયનનો અર્થ પણ ભાવન કરવો અર્થાત “પુંડરિક અધ્યયનમાં બાહ્ય અર્થના ઉપચારથી જે અભ્યતર પદાર્થો બતાવ્યા છે તે સર્વે નિશ્ચયનયના એથી છે તેમ, ભાવન કરવું. (૨) જે ઘણી વ્યક્તિનો અભેદ અર્થ દેખાડે છે તે પા જેમ, “એક આત્મા છે' એમ કહેવામાં આવે ત્યારે સંસારવત સર્વ આત્માઓનો અભેદ નિષ્ણુનય, બતાવે છે, ત્યાં પણ સર્વ જીવો વ્યક્તિરૂપે સ્વતંત્ર હોવા છતાં સ્વરૂપના સાદૃશ્યને કારણે સર્વ જીવોનો અભેદ બતાવીને નિશ્ચયનયે આત્માના અભ્યતર એવાં સિદ્ધસંદશ પારમાર્થિસ્વરૂપનો બોધ, કરાવ્યો, તે સ્થાનમાં પણ ભિન્ન ભિન્ન વ્યક્તિ જે અભેદનો ઉપચાર છે. તે નિશ્ચયનયનું વચન છે. વળી વિદાાદ પણ શુદ્ધ સંગ્રહાયના આદેશરૂપ શુદ્ધ નિશ્ચયનયત્તા અર્થને કહેનારું છે તેમ “સમ્મતિ'ગ્રંથમાં કહ્યું છે, તેથી જીવ-અજીવ સર્વ દ્રવ્યોનો બ્રહ્મરૂપે અભેદ કરીને અને શુદ્ધ સ્વરૂપે સંગ્રહ - - - - - 1 - - - - - - - - - : : : નિશ્ચયનયનો અર્થ છે '
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy