SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ દવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮ | ગાથા-૨૧ ૨૯૧ ગાથાર્થ - - તિણઈ તે માટે પૂર્વ ગાથામાં કહ્યું કે, નિશ્ચયનય ઉપચારને સ્વીકારે છે તે માટે, તત્વઅર્થ નિશ્ચય ગ્રહઈ યુક્તિસિદ્ધ અર્થને નિશ્ચયનય ગ્રહણ કરે છે. જનઅભિમત વ્યવહાર જનઅભિમત અર્થને વ્યવહારનય ગ્રહણ કરે છે. એમ ભાગમાં ભાસિઉ=વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે, નિરધાર આદરિÚ=એમ નિરધાર આદરો એ પ્રકારે નિર્ણય કરીને વિશ્વનય ઉપચાર સ્વીકારે છે' એ આદરો. II૮/ર૧II. ટબો: તે માટઈં નિશ્ચય-વ્યવહારનું લક્ષણ માર્જી-વિશેષાવથઈં-કહિઉં છઈ, તિમ નિરધા. “તત્ત્વાર્થથી નવો નિયઃ નોમિમતાર્થપ્રાદી વ્યવહારઃ ” () તત્ત્વઅર્થ-તે યુક્તિસિદ્ધ અર્થ જાણવો. લોકાભિમત-તે વ્યવહારપ્રસિદ્ધ થઘપિ-પ્રમાણે તત્ત્વાર્થગ્રાહી છ0; તથાપિપ્રમાણ-સકલતત્વાર્થગ્રાહી, નિશ્ચયન -એકદેશ તત્ત્વાર્થગ્રાહી-એ ભેદ જાણવા. નિચ્છથનથની વિષથતા અનઈં વ્યવહારનયની વિષથતા જ અનુભવસિદ્ધ ભિન્ન છઈ, અંટાજ્ઞાન ન નિષ્ઠ. જિમ સવિકલ્પકજ્ઞાનનિષ્ઠ પ્રકારિતાદિક અથવાદી ભિન્ન માનઈ છઈ, ઈમ હૃદયમાંહિં વિચારવું. ૮િ/૨૧ી. ટબાર્થ : તે માટે પૂર્વ ગાથામાં કહ્યું કે, નિશ્ચયનય ઉપચારને સ્વીકારે છે તે માટે, નિશ્ચય-વ્યવહારનું લક્ષણ બાઈ=ભાષ્યમાં વિશેષાવશ્યક ભાષ્યમાં, કહ્યું છે તેમ નિરધારો તેમ સ્વીકાર કરો. હવે ભાષ્યનું તે વચન બતાવે છે – “તત્ત્વાર્થહી નો નિગ્ધ: તત્ત્વાર્થગ્રાહી નય નિશ્ચય છે, નોવામિતશાહી વ્યવહાર =લોકાભિમતગ્રાહી નય વ્યવહાર છે.” ) નિશ્ચય અને વ્યવહારના લક્ષણનું સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – તત્વઅર્થ તે યુક્તિસિદ્ધ અર્થ અર્થાત્ “જીવના અંતરંગપરિણામરૂપ ધર્મને ધર્મ કહેવો” તરૂપ યુક્તિસિદ્ધ અર્થ જાણવો. લોકાભિમત તે વ્યવહાર પ્રસિદ્ધ અર્થાત્ લોકમાં બાહ્મક્રિયા ધર્મરૂપે અભિમત છે તે વ્યવહાર પ્રસિદ્ધ અર્થ જાણવો.. જો કે પ્રમાણ તત્વાર્થગ્રાહી છે અર્થાત જ્ઞાનક્રિયાથી મોક્ષ સ્વીકારનાર એવું પ્રમાણવચન શાસ્ત્રસંમત એવી ક્રિયા અને તેનાથી નિષ્પાવ એવો મોક્ષને અનુકૂળ જ્ઞાનનો પરિણામ-તેને મોક્ષના કારણરૂપે સ્વીકારે છે તે પ્રમાણ વચન તત્વાર્થગ્રાહી છે તોપણ પ્રમાણ સકલ તત્વાર્થગ્રાહી છે=મોક્ષના કારણીભૂત એવી ક્રિયા અને પરિણામરૂપ સકલ તત્વાર્થગ્રાહી છે. વિખ્યયનય એકદેશ તત્વાર્થગ્રાહી
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy