SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૧૨-૧૩ ૨૬૫ ત્તિ આ પ્રકારના વ્યાર્થપથાર્થનાક્ષાત્કદ્રવ્યાર્થિકનયનાં અને પર્યાયાર્થિકનયનાં લક્ષણો હોવાથી અતીતાના તપથવિક્ષેપ અનુસૂદ =અતીત-અનાગત પર્યાયનું પ્રતિક્ષેપી ઋજુસૂત્ર સુદ્ધમર્થક મામાના=શુદ્ધ અર્થપર્યાયને માનતો-એકક્ષણવર્તી પદાર્થમાં વર્તતા એવાં શુદ્ધ અર્થપર્યાયને સ્વીકારતો, શં દ્રવ્યાધિ ચાલ્ ?=કઈ રીતે દ્રવ્યાર્થિક થાય? અર્થાત્ ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિકનય થઈ શકે નહીં ફતેષામાશા =એ પ્રકારનો આમનોકસિદ્ધસેન વગેરેનો, આશય છે. તે આચાર્યના મતે સિદ્ધસેનાદિ આચાર્યના મતે, ઋજુસૂત્રનય દ્રવ્ય આવશ્યકતા વિષયમાંs અનુપયોગપૂર્વક કરાયેલી ક્રિયા દ્રવ્યાવશ્યક છે એમ સ્વીકારનાર ઋજુસૂત્રતયના વિષયમાં, લીન સંભવે નહીં અનુયોગદ્વારના વચનને સિદ્ધસેનાચાર્યાદિ દ્રવ્યાવશ્યક તરીકે સ્વીકારી શકે નહીં એ પ્રકારે જિનભદ્રગણિક્ષમાશમણાદિ કહે છે. તથા =અને તે રીતે=સિદ્ધસેન દિવાકર આદિ ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિકયમાં અંતર્ભાવ કરતાં નથી. તેથી તેમના મતે દ્રવ્યાવશ્યકતા વિષયમાં ઋજુસૂત્રનય લીન સંભવે નહીં તે રીતે, “નુસુમસ=ઋજુસૂત્રનયને એક અણુવત્તે અનુપયુક્ત અને વ્યાવસ્મયં એક દ્રવ્યાવશ્યક છે. પુહુરં પૃથફત્વને નેચ્છ=ઈચ્છતો નથી” (એ પ્રમાણેના) ગાનુયોરારસૂત્રવિરો=અનુયોગદ્વાર સૂત્રનો વિરોધ છે. આ કથનથી જિનભદ્રગણિક્ષમાશ્રમણાદિના મતે શું ફલિત થાય તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – વર્તમાનપર્યાયના આધારાંશરૂપ દ્રવ્યાંશ=વમાં વર્તતો વર્તમાનક્ષણનો પર્યાય-તેનો આધારાંશરૂપ દિવ્યાંશ, પૂર્વાપર પરિણામસાધારણ-ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્યાંશ=અનેક ક્ષણવર્તી ઘટાદિ પદાર્થમાં પૂર્વઅપર પરિણામમાં સાધારણ અર્થાત અનુગત એવું જે ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્યાંશ, સાદથઅસ્તિત્વરૂપ તિર્લફસામાન્યરૂપ દ્રવ્યાંશ-એમાંથી આ ત્રણે દ્રવ્યાંશમાંથી, એકને પયયનય માને નહીં. તો=તેથી, ઋજુસૂત્ર પર્યાયન કહેતાં આ સૂત્ર=અનુયોગદ્વારનું સૂત્ર, કેમ ઘટે ? અર્થાત્ ઘટે નહીં. તે માટે ક્ષણિક દ્રવ્યવાદી સૂક્ષ્મ ઋજુસૂત્ર=પ્રતિક્ષણના પર્યાયના આધારભૂત એવાં દ્રવ્યને સ્વીકારનાર સૂક્ષ્મ ઋજુસૂત્રનય, અને તે તે વર્તમાનપર્યાયને પામેલ દ્રવ્યવાદી=મનુષ્ય-તિર્યંચાદિ તે તે વર્તમાનપર્યાયને પામેલ દ્રવ્યવાદી, પૂલ ઋજુત્રાય કહેવો. (જેથી અનુયોગદ્વાર સૂત્રનો વિરોધ આવે નહીં.) એમ સિદ્ધાંતવાદી= જિનભદ્રગણિક્ષમાશ્રમણાદિ, કહે છેઃસિદ્ધસેન વગેરે આચાર્યના મતવાદીને કહે છે. સૂત્રમાં પરિભાષિત અનુપયોગરૂપ દ્રવ્યાંશને જ ગ્રહણ કરીને ઉક્ત સૂત્ર=અનુયોગદ્વારસૂત્ર, તાર્કિકના મતથી તાર્કિક એવાં સિદ્ધસેનાદિકા મતથી ઉપપાદન કરવું=સંગત કરવું, એ પ્રકારે અમારા વડે=ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વડે, એકપરિશીલન કરાયેલો માર્ગ છે. I૮/૧૩મા. ભાવાર્થ : સાત નયોમાંથી કયા નયો દ્રવ્યાર્થિકમાં અંતર્ભાવ પામે છે ? અને કયા નયો પર્યાયાર્થિકમાં અંતર્ભાવ પામે છે? તેના વિષયમાં અપેક્ષાભેદથી જિનભદ્રગણિક્ષમાશ્રમણ અને સિદ્ધસેનદિવાકરસૂરિના વચનમાં જે ભેદ છે તે ગાથા-૧૨ અને ૧૩થી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy