________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | સકલના
તત્ત્વજિજ્ઞાસુ વાચકને પણ પ્રસ્તુત ગ્રંથના વાંચન દ્વારા શુક્લધ્યાનને યોગ્ય પરિણતીની પ્રાપ્તિ અર્થે અભિલાષા થાય અને તે અભિલાષા પૂર્ણ કરવામાં દેવગુરુની કૃપા પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના સહ.
છબસ્થતાને કારણે જિનેશ્વર દેવની આજ્ઞા વિરુદ્ધ અને ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ જો કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં'.
– પારૂલ હેમંતભાઈ પરીખ
વિ. સં. ૨૦૬૭, શ્રાવણ વદ-૮, તા. ૨૨-૮-૨૦૧૧, સોમવાર ૨૧, તેજપાળ સોસાયટી, ફતેહનગર બસસ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૯૪૨૭૮૦૩૨૬૫