________________
૨૭/૪
ਹੀ :
ਤੂੰ
• गुरुहितशिक्षया ज्ञानयोगसिखि: ०
२५९५ (તસત્ર) તેહની જે હિતશિક્ષા, (તણઈ=) તેહને અનુસારે, તેહની આજ્ઞા માફકપણું, તેણે કરી એ શ જ્ઞાનયોગ તે દ્રવ્યાનુયોગરૂપ એ શાસ્ત્રાભ્યાસ સાધ્યો = સંપૂર્ણરૂપે થયો. ૧૭/૪ अर्थेन = छेदसूत्रादिपरमार्थेन च युक्तो गीतार्थो भण्यते। तदुक्तं बृहत्कल्पभाष्ये “गीयं मुणितेग? ... વિચિહ્યું હતુ વયંતિ શીખ કલ્પેશ ય જીત્યો વા સુર્થ જીવંતા(.વ..૬૮૧) તિા श्राद्धजीतकल्पवृत्तौ “गीतार्थः = अधीताचारप्रकल्पनिशीथादिश्रुतसूत्रार्थः” (श्रा.जी.क.८ वृ.) इत्युक्तम् । रा
तथा तेषां हि = एव निर्व्याजकृपादृष्टिप्रदत्तया हितशिक्षया सम्यगाचीर्णया ज्ञानयोगः = म द्रव्यानुयोगः स्व-परसमयशास्त्राभ्यासतः यथाशक्ति सम्पूर्णतया साधितः मया = श्रीविक्रमार्कसप्त-f दशतमशताब्युत्पन्नेन महोपाध्याययशोविजयगणिवरेण । प्रकृतस्य द्रव्यानुयोगपरामर्शस्य अपभ्रंशभाषानिबद्ध द्रव्य-गुण-पर्यायरास'च्छायाप्रायत्वादिह द्रव्यानुयोगपरामर्शकर्णिकायामस्माभिरित्थं व्याख्या कृतेत्य- . वधेयमितिहासवेदिभिः। अग्रेऽप्येवमर्थयोजनातात्पर्यमनुसन्धेयम् । = છેદસૂત્રના પરમાર્થ જેણે તે ગીતાર્થ કહેવાય. અથવા “શીત થી = સૂત્રથી અને અર્થથી = છેદસૂત્રાદિના પરમાર્થથી યુક્ત હોય તે ગીતાર્થ કહેવાય છે. બૃહત્કલ્પભાષ્યમાં “ગીતાર્થ શબ્દના અર્થને સ્પષ્ટ કરતાં જણાવેલ છે કે “અહીં “જીત’ અને ‘કુળત' - આ બન્ને શબ્દ એકાર્થક છે. આ બન્ને શબ્દનો અર્થ થાય છે “જાણેલ'. જાણેલ છે છેદસૂત્રોના અર્થો જેણે તે ગીતાર્થ કહેવાય છે. અથવા “ગીત” શબ્દનો અર્થ થાય શ્રુત = સૂત્ર. સૂત્રથી અને અર્થથી યુક્ત હોય તે ગીતાર્થ કહેવાય.” શ્રાદ્ધજીતકલ્પવૃત્તિમાં ગીતાર્થની વ્યાખ્યા આ પ્રમાણે જણાવેલ છે કે “આચારપ્રકલ્પ (આચારની પ્રકૃષ્ટ મર્યાદા જણાવનારા ગ્રંથ) નિશીથ વગેરે શાસ્ત્રોના સૂત્ર-અર્થ બન્નેના જાણકાર ગીતાર્થ કહેવાય.” તથા “ગીતાર્થ નો ભાવ છે = ગીતાર્થતા = ગીતાર્થપણું. એ જ અહીં ગુણ તરીકે જાણવો. પ્રસ્તુત ગીતાર્થતા નામનો ગુણ શ્રીવિજયસિંહ-વા સૂરીશ્વરજી ગુરુભગવંતે સાધુઓના શાસ્ત્રાભ્યાસ માટે કરેલા ઉગ્ર પરિશ્રમથી વૃદ્ધિને પામેલ હતો.
૪ ગુરુ હિતશિક્ષાથી જ્ઞાનયોગસિદ્ધિ ૪ (તા.) ‘તથા એ જ ગુરુભગવંતની નિઃસ્વાર્થ કૃપાદૃષ્ટિથી જ્ઞાનયોગને = દ્રવ્યાનુયોગને ભણવાની હિતશિક્ષાને સારી રીતે આચરવાથી સ્વ-પરદર્શનના શાસ્ત્રનો અભ્યાસ કરીને શક્તિ મુજબ સંપૂર્ણતયા દ્રવ્યાનુયોગસ્વરૂપ જ્ઞાનયોગને મેં સાધ્યો' - આ પ્રમાણે શ્રીવિક્રમાકની સત્તરમી શતાબ્દીમાં ઉત્પન્ન થયેલા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર જણાવે છે. અપભ્રંશ ભાષામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' નામનો પ્રબંધ રચેલ હતો. પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ' નામનો ગ્રંથ તો તેની છાયા સ્વરૂપ જ છે. તેથી ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામની વ્યાખ્યામાં અમે આ પ્રમાણે વ્યાખ્યા કરેલી છે. આ વાત ઈતિહાસવેત્તાઓએ ધ્યાનમાં રાખવી. તથા આગળ પણ આ જ રીતે શબ્દાર્થને જોડવાના તાત્પર્યનું વાચકવર્ગ અનુસંધાન કરવું.
પુસ્તકોમાં દ્રવ્યાનુયોગ' પાઠ પાલિ.નો પાઠ લીધો છે. 1. गीतं मुणितमेकार्थं विदितार्थं खलु वदन्ति गीतार्थम्। गीतेन च अर्थेन च गीतार्थो वा श्रुतं = गीतम् ।।