SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ * त्रिविधमनोगुप्तिस्वरूपप्रकाशनम् हितकारि-सावद्याऽनधिकृताऽनवसरप्रयुक्त-कलहकारक- शान्ताऽधिकरणोदीरकैहलोक-परलोकोभयलोकविरुद्धाऽदृष्टगोचराऽश्रुतविषयकाऽविमृष्ट- सावधारण-संशय-विपर्ययाऽनध्यवसायकारक-प्रवचनोड्डाहकारक ? ૬/૭ F M २५३५ - मर्मोद्घाटका ऽभ्याख्यानाऽपयशःकारक-क्रोधादिदशकारणनिःसृतमृषादिवचनत्यागादिकं च वाचिक- शु मौनविधया, A%A1% (३) ध्यान-निर्विकल्पदशा-निजचैतन्यस्वरूपाऽनुसन्धान-समता-मनःसंलीनता-कषायसंलीनता -स्वात्मलीनतादिकञ्च मानसिकमौनतया मन्तव्यम् । प्रकृतमौनत्रितयपराकाष्ठायाञ्च षष्ठ- सप्तमगुणस्थानकस्पर्शना मुनिजीवने सम्भवति । “सुलभं वागनुच्चारं मौनमेकेन्द्रियेष्वपि । पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ।।” (ज्ञा.सा. १३/७ ) इति ज्ञानसारकारिका स्मर्तव्याऽत्र । णि |' का “विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञैः मनोगुप्तिरुदाहृता । ।” ( यो.शा. -હીનાક્ષ૨-અધિકાક્ષર-પદહીન-ઘોષહીન વગેરે ભાષાસંબંધી તમામ અશુદ્ધિનો પરિહાર કરવામાં પૂરેપૂરી જાગરૂકતા વગેરે સ્વરૂપ સૂક્ષ્મતા, (B) કર્કશ વાણીનો ત્યાગ, (C) કડવી વાણીનો પરિહાર, (D) અપથ્ય (શ્રોતા પચાવી ન શકે તેવી) વાણીનું વિસર્જન, (E) અપરિમિત વાણીનો પરિત્યાગ, (F) અહિતકારી ભાષાને પરિહરવી, (G) સાવદ્ય ભાષા બોલવાનું બંધ કરવું, (H) અધિકારબાહ્ય ભાષાનો અવપરાશ, (I) અનવસરે - અકાળે શબ્દનો અપ્રયોગ, (૭) ઝઘડાને કરાવનારા વચનોને ન ઉચ્ચારવા, (K) શાંત થયેલા ઝઘડાને ફરીથી ઊભા કરે તેવા કથનને ટાળવું, (L) ઈહલોકવિરુદ્ધ ભાષાનો ઉપયોગ ન કરવો, (M) પરલોકવિરુદ્ધ વાણીને વોસિરાવવી, (N) ઉભયલોકવિરુદ્ધ ભાષાને ભંડારી દેવી, (0) ન જોયેલી વાત જાણે જાતે જોયેલ હોય તેમ ન કહેવી, (P) તે જ રીતે ન સાંભળેલી વાત ન બોલવી, (Q) વગર વિચાર્યે બકવાટ ન ક૨વો, (ર) જકારવાળી ભાષા છોડવી, (s) બીજાને શંકા પેદા કરે તેવું વચન ન ભાખવું, (T) શ્રોતાને ગેરસમજ કરાવે તેવું કથન ન કરવું, (U) શ્રોતાને સમજાય જ નહિ તેવી અવ્યક્ત ભાષા-ગરબડવાળી ભાષાને ત્યાગવી, (V) શાસનહિલના થાય તેવું ન ભાખવું, (W) CIL બીજાના મર્મસ્થાનોનું- ગુપ્ત દોષોનું પ્રકાશન ન કરવું, (X) સાચુ-ખોટું દોષારોપણ ન કરવું, (૪) અપયશને જન્માવે તેવી ભાષા પ્રગટ ન કરવી, (Z) પ્રવચનસારોદ્વાર (ગાથા-૮૯૨)માં જણાવેલ ક્રોધ-માન-માયા -લોભ-હાસ્ય-ભય-રાગ-દ્વેષ-ઉપઘાત-આખ્યાયિકા સ્વરૂપ દશ કારણોથી જન્મેલી મૃષા વગેરે વાણીને છોડવી. (૩) માનસિક મૌન એટલે (a) ધ્યાન, (b) નિર્વિકલ્પદશા, (c) પોતાના ચૈતન્યસ્વરૂપનું અનુસંધાન, (d) સમતા, (e) મનની સંલીનતા, (f) કષાયની સંલીનતા, (g) પોતાના આત્મામાં લીનતા વગેરે. પ્રસ્તુત ત્રણેય પ્રકારના મૌનની પરાકાષ્ઠા આવે ત્યારે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શના મુનિજીવનમાં સંભવે છે. જ્ઞાનસારમાં જણાવેલ છે કે ‘વાણીનો ઉચ્ચાર ન કરવા સ્વરૂપ મૌન તો એકેન્દ્રિયમાં પણ સુલભ છે. ખરેખર તો મન-વચન-કાયાના યોગોની પુદ્ગલમાં પ્રવૃત્તિ ન થવી એ જ ઉત્તમ મૌન છે.’ ત્રિવિધ મનોગુપ્તિની સમજણ છે (“વિમુ.) યોગશાસ્ત્રમાં શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજે ત્રણ પ્રકારની મનોગુપ્ત બતાવેલી છે. તે આ મુજબ સમજવી :- ‘(૧) સંકલ્પ-વિકલ્પની હારમાળાથી વિશેષરૂપે મુક્ત થયેલું (ગ્રંથિભેદકાલીન) મન,
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy