________________
જ
, ન
૧
१६/७ मलिनाशयगर्भितधर्मजन्यपुण्यप्रसूतसामग्र्या मोक्षबाधकता : २५१५ स्यात् । प्रकृतार्थे “तत्र यत् पुण्यबन्धोऽपि हन्ताऽपायोत्तरः स्मृतः” (द्वा.२२/२७) इति द्वात्रिंशिकाप्रकरणोक्तिः योजनीया । 'तत्र = अवेद्यसंवेद्यपदे'। ___ तादृशमलिनाशयगर्भितधर्मसाधनातः सत्त्वगुणवृद्धौ सत्यां यद् देह-वाणी-मनः-पुण्य-धर्मोपदेश रा -लेखन-प्रभावकता-ऽऽत्मविश्वास-शिष्यपरिवारादिबलमुत्कृष्यते तदपि हुण्डकाऽवसर्पिणीघटकीभूते करालकलिकाले बाहुल्येन अहङ्कारपोषक- जिनशासननाशक- गारवत्रिकसर्जक-शल्यत्रयवर्धक-कषायोत्तेजक -कामवासनोदीरका-ऽऽशातनोत्पादक-सहजमलसहायक-बहिर्मुखताप्रेरक-'चित्तसङ्कलेशपूरक कर्माश्रवयोजक- मिथ्यात्वपालक-दुर्गतिधारक-हृदयाऽऽर्द्रताशोषक-शुभानुबन्धवारक-भवाटवीभ्रामक
संवरघातक-कल्याणमित्रयोगाऽवरोधक-कुकर्मबन्धकारक-'विपुलसद्गुणवैभवसंहारक-सद्धर्मक्षेपक । - निजमोक्षमार्गोच्छेदक-सानुकूलभवितव्यतापीडक-रागादिग्रन्थिसंवर्धक-'विद्याजन्मलक्षणभावप्रव्रज्याबाधक णि - मिथ्याज्ञानवासकतया त्याज्यमेव ।
प्रकृते “जह जह बहुसुओ संमओ अ सीसगणसंपरिवुडो अ। अविणिच्छिओ अ समए तह तह થાય છે, તે પણ ભવિષ્યમાં નુકસાન કરનારો છે – તેવું મહર્ષિઓને માન્ય છે” - આ પ્રમાણે જે કહેલ છે, તેની પણ અહીં યોજના કરવી.
| મલિન પુણ્યની ભયાનકતાને સમજીએ (તા) તેવી મલિનાશયગર્ભિત ધર્મસાધનાથી પણ સત્ત્વ ગુણનો ઉદ્રક-ઉછાળો-વધારો થતાં (૧) દેહબળ, (૨) વાણીબળ, (૩) મનોબળ, (૪) પુણ્યબળ, (૫) ધર્મોપદેશબળ, (૬) લેખનબળ, (૭) પ્રભાવકતાબળ, (૮) આત્મવિશ્વાસબળ, (૯) શિષ્ય પરિવાર બળ વગેરે પ્રકૃષ્ટ થાય છે. પરંતુ જે આ બળ વધે છે, તે પણ હુંડા અવસર્પિણી કાળના અંગભૂત વર્તમાન વિકરાળ કલિકાલમાં તો મોટા ભાગે (a) અહંકારપોષક, (b) જિનશાસનનાશક, (c) રસ-ઋદ્ધિ-શાતા ગારવનું સર્જક, (4) માયા-નિયાણું છે -મિથ્યાત્વસ્વરૂપ શલ્યત્રયનું વર્ધક, (e) કષાયઉત્તેજક, (f) કામવાસનાનું ઉદીરક, (g) આશાતનાનું વા ઉત્પાદક, (૧) સહકમળનું સહાયક, (i) બહિર્મુખતાનું પ્રેરક, ) ચિત્તસંક્લેશનું પૂરક, () આત્મામાં કર્માશ્રવનું યોજક, (4) મિથ્યાત્વનું પાલક, (m) દુર્ગતિનું ધારક, (n) હૃદયની આર્દ્રતાનું શોષક, () સ. શુભાનુબંધનું વારક, (D) ભવવનમાં ભ્રામક = ભમાડનાર, (G) સંવરનું ઘાતક, () કલ્યાણમિત્રયોગનું અવરોધક, (s) કુકર્મબંધનું કારક = કરાવનાર, (t) વિપુલ સદ્દગુણવૈભવનું સંહારક, (u) સાચા ધર્મને ફેંકનાર, (v) પોતાના મોક્ષમાર્ગનો ઉચ્છેદ કરનાર, (w) પોતાને અનુકૂળ એવી ભવિતવ્યતાને પીડા કરનાર, (5) અનાદિકાલીન રાગાદિ ગ્રંથિનું સંવર્ધન-પોષણ કરનાર, (y) વિદ્યાજન્મસ્વરૂપ ભાવપ્રવ્રજ્યામાં બાધક અને (2) મિથ્યાજ્ઞાનના સંસ્કારને જ વાસિત કરનાર હોવાથી ત્યાજ્ય જ છે.
મલિન પ્રબળ પુણ્ય શાસનનાશક & (પ્ર.) અહીં ઉપદેશમાલા અને સન્મતિતર્ક ગ્રંથની ગાથાનું પણ ઊંડાણથી મનન કરવું. ત્યાં જણાવેલ છે કે “સમયમાં અનિશ્ચિત સાધુ જેમ જેમ બહુશ્રુત થાય, બહુજનસંમત થાય તથા શિષ્યગણથી જેમ જેમ
1. यथा यथा बहुश्रुतः सम्मतश्च शिष्यगणसंपरिवृतश्च । अविनिश्चितश्च समये तथा तथा सिद्धान्तप्रत्यनीकः।।