SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ * निर्विकल्पसुखं तात्त्विकसुखम् २४७१ બૃહત્વમાગ્યે “નિવ્વિમુń સુદં” (યુ..મા.૧૭૧૭) તિ। તૃત્વ-મોનૃત્વશૂન્ય નિર્વિષં નિર્મતतरबोधमात्रमेव अन्तःकरणम् इह सम्पद्यते । अतः अध्यात्मसारोक्तं ( २०/८) निरुद्धं चित्तं परमार्थत इह विज्ञेयम् । परा निजविशुद्धचैतन्यैकतानता सम्प्रवर्त्तते । इयमेव परा भक्तिः अवसेया । रा अचिन्त्याऽमोघशक्तियोगेन परार्थसाधकत्वात् शुद्धान्तरात्मनः अहिंसा-सत्यादिगोचरः सिद्धियमः म योगदृष्टिसमुच्चय-योगविंशिका-द्वात्रिंशिकाऽध्यात्मसाराद्युक्तः (यो.दृ.स.२१८ + यो.विं.६ + द्वा.१९/२८ + अ.सा.र्श १०/३२) अत्र प्रकृष्यतेतराम् । चन्दनगन्धन्यायेनाऽत्र सात्मीकृता धर्मप्रवृत्तिः योगदृष्टिसमुच्चयोक्ता (૧૬ + ૧૭૮) જ્ઞેયા । क प्रश्नव्याकरणसूत्र-महानिशीथसूत्राऽऽवश्यकनिर्युक्ति-व्यवहारसूत्रभाष्य-मरणविभक्तिप्रकीर्णकोपदेशमाला र्णि -પ્રશમરતિ-યોગિતાડષ્ટ પ્રરત્નપ્રકૃતિપ્રવર્ધિતા (પ્ર.વ્યા.૨//o + મ.ન.૭/૧૮/પૃ.૧૬રૂ + બ્ર.નિ.૧૬૨ + ] વ્ય.પૂ.મા.૧૦/ર9 + મ.વિ.પ્ર.રૂધ્ધ + ૩.મા.૬૨ +X.ર.૨૬% + યો.ગ.૨૦+૧૭ + ૪.પ્ર.૨૧/૭) વાસી-ચન્દ્રન‘નિર્વિકલ્પ સુખ એ જ તાત્ત્વિક સુખ છે' આવું બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે. કર્તૃત્વ-ભોતૃત્વ પરિણતિ તેમના અંતઃકરણમાંથી નીકળી જાય છે. તેમના નિર્વિકલ્પ બની ચૂકેલા અંતઃકરણમાં માત્ર અત્યંત નિર્મળ બોધ - વીતરાગ ચૈતન્યપ્રકાશ જ હોય છે. આઠમી યોગદિષ્ટમાં અંતઃકરણ આવું વિશદ -વિમલ બને છે. અધ્યાત્મસારમાં જે પાંચમું ‘નિરુદ્ધ' નામનું ચિત્ત બતાવેલ છે, તે પરમાર્થથી અહીં જાણવું. તથા પોતાના વિશુદ્ધ ચૈતન્યમાં એકતાનતા-એકરસતા અહીં સમ્યક્ પ્રકારે પરાકાષ્ઠાએ પહોંચે છે. આ એકતાનતા એ જ પરા ષ્ટિમાં રહેલા મહાયોગીની ‘પરા ભક્તિ' જાણવી. - * સિદ્ધિયમની પરાકાષ્ઠા al (વિ.) તથા અચિંત્ય = અવર્ણનીય અમોઘ શક્તિના યોગથી અહિંસા, સત્ય વગેરે યમ પરાર્થસાધક બને છે. મતલબ કે પરા દૃષ્ટિમાં વર્તતા યોગીની પાસે આવેલા હિંસક પ્રાણીઓ પણ અહિંસક બની જાય છે. તેઓની હિંસકવૃત્તિ નાશ પામે છે. મહામૃષાવાદી પણ તેમની પાસે આવવા માત્રથી, તેમના યોગપ્રભાવથી-સિદ્ધિયમપ્રભાવથી, તાત્કાલિક સત્યવાદી બની જાય છે. આમ શુદ્ધ અંતરાત્માવાળા આ મહાયોગી પાસે અહિંસા, સત્ય વગેરે સંબંધી સિદ્ધિયમ અત્યંત પ્રકૃષ્ટપણે વર્તતા હોય છે - તેમ સિદ્ધ થાય છે. યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગવિંશિકા, દ્વાત્રિંશિકા પ્રકરણ, અધ્યાત્મસાર વગેરે ગ્રંથમાં ‘સિદ્ધિયમ’ વર્ણવેલ છે. ચંદનમાં સુગંધ જેમ આત્મસાત્ થયેલ હોય, તેમ અહીં ધર્મપ્રવૃત્તિ આત્મસાત્ થાય છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં અદ્વેષાદિ આઠ ગુણ બતાવેલ છે, તેમાંથી આ આઠમો ગુણ જાણવો. * વાસી-ચન્દનકલ્પતાનો પ્રાદુર્ભાવ સ (પ્રશ્ન.) પ્રશ્નવ્યાકરણસૂત્ર, મહાનિશીથસૂત્ર, આવશ્યકનિર્યુક્તિ, વ્યવહારસૂત્રભાષ્ય, મરણવિભક્તિ પ્રકીર્ણક, ઉપદેશમાલા, પ્રશમરતિ, યોગશતક, અષ્ટકપ્રકરણ વગેરે ગ્રંથોમાં બતાવેલ વાસી-ચંદનકલ્પતા આ અવસ્થામાં પરમાર્થથી પ્રગટે છે. (૧) વાસી કરવત. એક માણસ કરવતથી મુનિના શરીરને 1. નિર્વિષસુä સુધી =
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy