SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ६३० ___० बृहद्रव्यसङ्ग्रहसंवादः . ૧/૨૦ એહનો વિષય દેખાડઇ છઈ - જિમ - સંસારી પ્રાણિયા, સિદ્ધસમોવડિ ગણિઈ રે; સ સહજભાવ આગલિ કરી, ભવપર્યાય ન ગણિઈ રે /પ/૧૦ણા (૬૪) ગ્યાન. જિમ સંસારી જીવ જે પ્રાણિયા સર્વ (સિદ્ધસમોવડી=) સિદ્ધસમાન ગણિઈ. સહજભાવ જે શુદ્ધાત્મસ્વરૂપ, તેહ આગલિંક કરીનઈં. તિહાં ભવપર્યાય = જે સંસારના ભાવ, તે ન ગણિઈ = તેમની વિવક્ષા ન કરીશું. એ અભિપ્રાય ઈ દ્રવ્યસંગ્રહઇં કહિઉં છઈ – __ मग्गण-गुणठाणेहिं य चउदसहिं हवंति तह असुद्धणया । વિયા સંસારી, સળે “સુદ્ધાં ટુ યુદ્ધગયા ! (વૃદ્રાક્ષ.૦૩) /પ/૧૦II द्रव्यार्थिकनयप्रथमभेदविषयमुपदर्शयति - ‘यथे'ति । यथा संसारिणः सर्वे गण्यन्ते सिद्धतुल्यकाः। सहजभावमादृत्य भवभावानपेक्षणात् ।।५/१०॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् – यथा सर्वे संसारिणो भवभावानपेक्षणात् सहजभावम् आदृत्य सिद्धतुल्यकाः ૨T Tગુન્તાાપ/૧૦ના क यथा इति उदाहरणार्थे, “यथा निदर्शने" (अ.स.परिशिष्ट-३६) इति अनेकार्थसङ्ग्रहवचनात् । सर्वे . संसारिणो = भवस्थाः जीवाः भवभावानपेक्षणात् = कर्मजन्यसांसारिकपर्यायोपेक्षणात् सहजभावं = शुद्धात्मस्वरूपं आदृत्य = पुरस्कृत्य स्फटिकोपाधिन्यायेन सिद्धतुल्यकाः = सिद्धसदृशाः गण्यन्ते । +7 इदमेवाभिप्रेत्य बृहद्दव्यसङ्ग्रहे नेमिचन्द्राचार्येण “मग्गण-गुणठाणेहिं य चउदसहिं हवंति तह असुद्धणया । અવતરણિકા - દ્રવ્યાર્થિકનયના પ્રથમ ભેદનો વિષય દર્શાવતા ગ્રંથકારશ્રી કહે છે કે : - પ્રથમ દ્રવ્યાર્થિકનયનો વિષય - શ્લોકાર્થ :- જેમ કે સર્વ સંસારી જીવો સાંસારિક ભાવની અપેક્ષા કર્યા વિના સહજ ભાવને આગળ કરીને સિદ્ધસમાન ગણાય છે. (૫/૧૦) છે અશુદ્ધ-શુદ્ધ નિશ્ચયનયની વિચારણા છે વ્યાખ્યાર્થી:- અનેકાર્થસંગ્રહકોશ મુજબ મૂળ શ્લોકમાં રહેલ “યથા' શબ્દ ઉદાહરણ અર્થમાં જાણવો. જ. જેમ કે કર્મજન્ય સાંસારિક પર્યાયોની ઉપેક્ષા કરીને, સહજ શુદ્ધ આત્મસ્વરૂપને આગળ કરવામાં આવે તો સર્વે સંસારમાં રહેલા જીવો સિદ્ધ સમાન ગણાય છે. જેમ લાલ ફૂલના સાન્નિધ્યથી લાલ દેખાતું સ્ફટિક પરમાર્થથી તો શ્વેત જ છે, તેમ કર્મોદયથી વિકૃત દેખાવા છતાં સંસારી જીવો પરમાર્થથી નિર્મળ જ છે. આ જ અભિપ્રાયથી બૃહત્ દ્રવ્યસંગ્રહમાં દિગંબર નેમિચન્દ્રજીએ જણાવેલ છે કે “ચૌદ માર્ગણાસ્થાન ધ.માં ‘પ્રણિઆ પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. 1 લી.(૩)માં “વિગણીઈ પાઠ. ... ચિહ્નચમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. જે કો.(૧૨)માં “સહજસ્વભાવ’ પાઠ. ૧ કો.(૧૩)માં “આગલ' પાઠ. ક કો.(૧૩)માં ‘સિદ્ધા” પાઠ. 1, માન-સ્થાને વતુર્વામિ: મવત્તિ તથા અશુદ્ધનયત| વિયા: સંસારા: સર્વે શુદ્ધ: ઉતુ શુદ્ધના |
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy