SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ द्रव्यार्थमतेऽपि पर्यायाः सन्ति । ५८५ तेन क्रमिकभङ्गद्वयजन्यप्रतीत्यपेक्षया युगपदवक्तव्यत्वस्याऽबाधवद् नयवादतः क्रमिकवाक्यद्वयेन प शक्यार्थ-लक्ष्यार्थभानापेक्षया युगपदवक्तव्यत्वस्यैव भानं प्रसज्येतेत्युक्तावपि न क्षतिः, सप्तभङ्ग्यां तृतीयभङ्गे श्रोतुः तथाविधजिज्ञासया अवक्तव्यत्वोक्तावपीह नयवादे आलङ्कारिकमतमनुसृत्य वक्तुरिच्छानुसारेण शाब्दाऽऽर्थबोधयोरेकस्य वस्तुनो मुख्य-गौणवृत्तिभ्यां द्रव्य-गुण-पर्यायात्मकत्वावगाहित्वस्य न्याय्यत्वादिति । तथाहि – 'वस्तु कथञ्चिद् द्रव्यात्मकम्' इति द्रव्यार्थिकनयवाक्याद् । वक्त्रभिप्रायानुसारेण श्रोतुः शाब्दबोधे वस्तुनिष्ठसापेक्षद्रव्यात्मकत्वं भासते आर्थबोधे च वस्तुनिष्ठ-क सापेक्षगुण-पर्यायात्मकता अवभासते । 'वस्तु कथञ्चिद् गुण-पर्यायात्मकम्' इति पर्यायार्थिकनयवाक्यात् णि तु तात्पर्यमनुसृत्य श्रोतुः शाब्दबोधे वस्तुनिष्ठसापेक्षगुण-पर्यायात्मकता विभासते आर्थबोधे च का પૂર્વપલ :- (તેન) જેમ “ક્રમિક સત્ત્વવિષયક અને અસત્ત્વવિષયક પ્રથમ અને દ્વિતીય ભાંગાથી ઉત્પન્ન થનાર પ્રતીતિની અપેક્ષાએ યુગપત્ વિવક્ષા હોય ત્યારે સાપેક્ષસત્ત્વ-અસત્ત્વવિષયક અવક્તવ્ય_પ્રકારક પ્રતીતિને જુદી માનીને અવક્તવ્યત્વ નામનો ત્રીજો ભાંગો અબાધિત રહે છે - તેવું સિદ્ધ કરવામાં આવે છે તેમ તુલ્ય યુક્તિથી કહી શકાય છે કે “નયવાદનું અવલંબન લઈને ક્રમિક બે નય વાક્ય દ્વારા શક્યાર્થની અને લક્ષ્યાર્થની જે પ્રતીતિ થાય છે તેની અપેક્ષાએ જુદી એવી શક્યાર્થ-લક્ષ્યાર્થવિષયક અવક્તવ્ય_પ્રકારક પ્રતીતિ યુગપત્ વિવક્ષાથી થાય છે' - આવું માનવાથી નયવાક્ય એક પદાર્થમાં મુખ્ય-ગૌણભાવે ત્રિતયાત્મકતાનું પ્રતિપાદન કરી નહિ શકે પણ અવક્તવ્યત્વનું જ પ્રતિપાદન કરશે. છ જિજ્ઞાસા મુજબ પ્રતિપાદન, તાત્પર્ય મુજબ બોધ ઉત્તરપક્ષ :- (સંત) તમારી આ દલીલ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે હંમેશા શ્રોતાની જિજ્ઞાસા મુજબ વક્તા વસ્તુનું પ્રતિપાદન કરે છે. તથા શ્રોતાને વક્તાના અભિપ્રાય = તાત્પર્ય અનુસાર જ બોધ છે થાય છે. જો આવું ન થાય તો વક્તાને કે શ્રોતાને ઉન્મત્ત માનવા પડે. આ નિયમને લક્ષમાં રાખીને પ્રસ્તુતમાં ! સપ્તભંગીસ્થળમાં ત્રીજા ભાંગામાં સાપેક્ષસત્ત્વ-અસત્ત્વવિષયક યુગપતું જિજ્ઞાસા શ્રોતાને હોવાથી ત્યાં વક્તા ચાત્ કવચ્ચે વ’ આ પ્રમાણે બોલે તે વ્યાજબી છે. પણ પ્રસ્તુતમાં ધ્વન્યાલોકાદિ અલંકારશાસ્ત્રના સ નિષ્ણાતોના મતને અનુસરીને એમ કહી શકાય છે કે “પદાર્થનું સ્વરૂપ કેવું છે ?” આવી શ્રોતાને જિજ્ઞાસા ઉપસ્થિત થતાં નયવાદનું અવલંબન કરીને ગુરુ અહીં દ્રવ્યાર્થિકનયવાક્ય દ્વારા જવાબ આપે છે કે “પાર્થ વથગ્વદ્ દ્રવ્યાત્મ:' આવું બોલવાની પાછળ વક્તાનો આશય એવો રહેલો છે કે “મુખ્યરૂપે પદાર્થ દ્રવ્યાત્મક છે તથા ગૌણરૂપે પદાર્થ ગુણ-પર્યાયાત્મક છે.' વક્તાના આવા અભિપ્રાય મુજબ શ્રોતાને શાબ્દ બોધમાં પદાર્થગત સાપેક્ષ દ્રવ્યાત્મકતાનું ભાન થશે તથા આર્થ બોધમાં વસ્તુગત સાપેક્ષ ગુણ-પર્યાયાત્મકતાનું ભાન થશે. આ પ્રમાણે બોધ માનવામાં આવે તો જ શ્રોતાએ વક્તાને ન્યાય આપ્યો કહેવાય. તથા વક્તા પર્યાયાર્થિકનયવાક્ય દ્વારા એવો જવાબ આપે છે કે “વાર્થ થગ્વિત્ જુન-પર્યાયાત્મ:' આવું બોલવાની પાછળ વક્તાનું તાત્પર્ય એવું છે કે “મુખ્યરૂપે વસ્તુ ગુણ-પર્યાયસ્વરૂપ છે તથા ગૌણરૂપે વસ્તુ દ્રવ્યાત્મક છે.” વક્તાના આવા અભિપ્રાય = તાત્પર્ય અનુસાર શ્રોતાને શાબ્દ બોધમાં વસ્તુગત સાપેક્ષ ગુણ -પર્યાયાત્મકતાનું ભાન થશે તથા આર્થ બોધમાં વસ્તુગત સાપેક્ષ દ્રવ્યાત્મકતાનું ભાન થશે. આ રીતે પ્રસ્તુતમાં
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy