SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ५८० ॐ परमलघुमञ्जूषादिसंवादः । उच्यते । शब्दशक्त्या अनुपस्थितोऽपि योऽर्थः वाक्यप्रयोगोत्तरकालं श्रोतुः अभिधेयसामीप्यादिवशतो — लक्षणया यद्वा अन्यथानुपपत्ति-प्रकरणाऽऽसत्ति-श्लेषाऽलङ्काराऽन्योक्ति-सङ्केतविशेष-पाटव V -प्रयोजनादिवशतोऽर्थमूलकव्यञ्जनया भासते तद्गोचरो बोध आर्थः प्रोच्यते इति यावद् बोध्यम् । ર “(9) મધેથેન સામીણાતુ, (ર) સારૂણાતુ, (૩) સમવાયત: (૪) વૈષરીત્યાતુ, (૧) ક્રિયાયોગાત્, of लक्षणा पञ्चधा मता ।।” (ध्व.लो.१/१/पृ.२८) इति ध्वन्यालोकलोचनवृत्ती उद्धृतकारिकावचनाद् ' आलङ्कारिकमते पञ्चधा लक्षणा मता। १. वैयाकरणमते प्रकारान्तरेण पञ्चधा लक्षणा मता। तदुक्तं नागेशभट्टेन परमलघुमञ्जूषायाम् “सा णि च लक्षणा तात्स्थ्यादिनिमित्तका । तदाह - "तात्स्थ्यात् तथैव ताद्धात तत्सामीप्यात तथैव च। तत्साहचर्यात - તાત્ ?યા હૈ નક્ષTI વધે:” ( ) રૂત્તિા (૧) તથ્થાત્ “મગ્રીઃ હન્તિ', “પ્રામ: પત્તાયિતઃ | (૨) તીર્થાત્ “સિંહો માળવછર', “દીવ:'() તત્સાનીધ્યાત્ “ યાં ઘોષ:'T = જ્ઞાત કે મૃત ન હોવા છતાં પણ વાક્યના પ્રયોગ પછીના સમયે શ્રોતાને (૧) અભિધેયાર્થના સામીપ્ય વગેરેના આધારે લક્ષણાથી કે (૨) અન્યથાઅનુપપત્તિ, પ્રકરણ, આસક્તિ, શ્લેષ અલંકાર, અન્યોક્તિ, વિશિષ્ટ સંકેત, પટુતા, પ્રયોજન વગેરેના આધારે અર્થમૂલક વ્યંજનાથી તે અર્થનો ભાસ થતો હોય છે. તો આ પ્રમાણે જે અર્થનું ભાન થાય તે બોધ આર્થ (= આર્થિક = અર્થતઃ = “અર્થમ્ સચિ’ = અર્થની અપેક્ષાએ ઉત્પન્ન થતો) બોધ કહેવાય છે - તેવો અહીં અભિપ્રાય છે. જ આલંકારિકમતે લક્ષણાના પાંચ નિમિત્ત જ (મ.) અભિધેયાર્થનું સામીપ્ય વગેરે પાંચ નિમિત્તના લીધે આલંકારિકમતે પાંચ પ્રકારની લક્ષણા 21 માન્ય છે. આ અંગે ધ્વન્યાલોકની લોચન વ્યાખ્યામાં એક કારિકા ઉદ્ધત કરવામાં આવેલી છે. તેનો છે અર્થ આ મુજબ છે કે “અભિધેય એવા અર્થના (૧) સામીપ્યથી, (૨) સારૂપ્યથી (= સાદૃશ્યથી), at (૩) સમવાયથી, (૪) વૈપરીત્યથી અને (૫) ક્રિયાયોગથી લક્ષણા પાંચ પ્રકારે માન્ય છે.” વૈયાકરણમતે લક્ષણાના પાંચ નિમિત્ત સ. (વેચા.) વૈયાકરણમત મુજબ બીજા પ્રકારે લક્ષણાના પાંચ નિમિત્ત હોવાથી બીજી રીતે પાંચ પ્રકારે લક્ષણા માન્ય છે. આ અંગે નાગેશભટ્ટ પરમલઘુમંજૂષા ગ્રંથમાં જણાવેલ છે કે “તે લક્ષણો તાણ્ય વગેરે નિમિત્તે પ્રવર્તે છે. આ અંગે અન્યત્ર જણાવેલ છે. ‘(૧) તાચ્ય, (૨) તાદ્ધમ્ય, (૩) તત્સામીપ્ય, (૪) તત્સાહચર્ય તથા (૫) તાદર્થ્ય - આ પાંચ નિમિત્તે પ્રવર્તનારી લક્ષણા પંડિતોએ જાણવી.' ઉદાહરણ સાથે આ અંગે વિચારણા આ રીતે કરવી. (૧) તાચ્ય એટલે તેમાં રહેવાપણું. જેમ કે માંચડા ઉપર રહેલા પુરુષો હસતા હોય ત્યારે માંચડા હસે છે' - આમ બોલવું તે તાચ્યનિમિત્તક લક્ષણા કહેવાય છે. તે જ રીતે ગામમાં રહેતા માણસો ભાગી જાય ત્યારે “ગામ ભાગી ગયું' - આમ બોલવું તે પણ આ પ્રકારની જ લક્ષણા સમજવી. (૨) તાદ્ધર્મ એટલે તેના ગુણધર્મો. સિંહના જેવા પરાક્રમ, નીડરતા વગેરે ગુણો હોવાથી “માણવક સિંહ છે' - આ પ્રમાણે જે બોલવું તે તાદ્ધર્મનિમિત્તક લક્ષણા સમજવી. તે જ રીતે વાહકદેશમાં ઉત્પન્ન થયેલ માણસ ઢોર જેવો મૂઢ-અજ્ઞાની હોવાથી વાહીક ઢોર છે’ - આ પ્રમાણે બોલવું તે પણ બીજા પ્રકારની જ લક્ષણો જાણવી. (૩) તત્સામીપ્ય એટલે તેનું નિકટપણું.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy