________________
Iછે.
ॐ त्रयात्मकः पदार्थः ।
ઢાળ - ૫
(આદિ જિણંદ મયા કરો – એ દેશી.) "હિવઈ પાંચમઈ ઢાલઈ નય-પ્રમાણ વિવેક કરઈ છઈ -
એક અરથ ત્રયરૂપ છઈ, દેખુ ભલઈ પ્રમાણમાં રે; મુખ્યવૃત્તિ-ઉપચારથી, નયવાદી પણિ જાણઈ રે /પ/૧il (૫૫).
ગ્યાનદૃષ્ટિ જગ દેખિઈ. આંકણી. એક અર્થ ઘટ-પટાદિક જીવ-અજીવાદિક ત્રયરૂપ કહતાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ છઈ. જે માટઈ
• દ્રવ્યાનુયોકાપરામર્શ •
शाखा - ५ साम्प्रतं नय-प्रमाणविवेको विमृश्यते - 'त्रये'ति ।
त्रयात्मकोऽर्थ एको हि मुख्यवृत्त्या प्रमाणतः। मुख्योपचारवृत्तिभ्यां ज्ञायते नयवादिना ।।५/१।। जगज्जिनोक्तरीत्या रे, ज्ञानदृष्ट्या विलोक्यताम्।। ध्रुवपदम्।।
• દ્રવ્યાનુયોપિરામર્શવા • प्रकृते दण्डान्वयस्त्वेवम् – ‘एको हि अर्थः त्रयात्मकः' (एवं) प्रमाणतः मुख्यवृत्त्या ज्ञायते । नयवादिना मुख्योपचारवृत्तिभ्यां (त्रयात्मकः ज्ञायते) ।।५/१।।
(एवं) रे ! जिनोक्तरीत्या ज्ञानदृष्ट्या जगद् विलोक्यताम् ।। ध्रुवपदम् ।। एको हि घट-पटादिकः जीवाऽजीवादिकश्च अर्थः त्रयात्मकः = द्रव्य-गुण-पर्यायात्मको भवति,
* દ્રવ્યાનુયોગપરામર્શકણિકા સુવાસ ફ અવતરણિકા :- હવે પાંચમી શાખામાં નય અને પ્રમાણ વચ્ચે વિવેક કરી, તે બન્ને દૃષ્ટિએ પદાર્થનું સ્વરૂપ કેવા પ્રકારનું છે ? તેનું પ્રતિપાદન કરવામાં આવે છે :
# પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે . શ્લોકાર્થ :- “એક અર્થ ત્રણ સ્વરૂપે છે' - આ પ્રમાણે પ્રમાણને આશ્રયીને મુખ્યવૃત્તિથી જણાય છે. વા. જ્યારે નયવાદી દ્વારા મુખ્યવૃત્તિથી અને ઉપચારવૃત્તિથી એક પદાર્થમાં ત્રયાત્મકતા જણાય છે. પ/૧)
આમ ભગવાને બતાવેલી રીતે જ્ઞાનદષ્ટિથી જગતને જુઓ. (ધ્રુવપદ)
વ્યાખ્યાર્થઘટ-પટ વગેરે પ્રત્યેક લૌકિક પદાર્થ તથા જીવ-અજીવ વગેરે પ્રત્યેક લોકોત્તર પદાર્થ ત્રણ સ્વરૂપે છે. અર્થાત્ પ્રત્યેક પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપે હોય છે. જેમ કે ઘટ વગેરે પદાર્થ માટી T કો.(૧૩)માં “પ્રથમ શ્રેષ્ઠ યુગલાધર્મનિવારક આદિદેવ પ્રથમ તીર્થંકર પાઠ. • હિવઈ = હવે. આધારગ્રંથ- જ્ઞાનવિમલસૂરિકૃત આનંદઘનબાવીસીસ્તબક, જિનરાજસૂરિકૃત કુસુમાંજલિ, લાવણ્યસમયકૃત નેમિરંગરનાકરછંદ. ૐ શાં.મ.માં ‘દેખ્યો, દેખ્ય” પાઠ. કો.(૪)માં “દેખો' પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. જે લા.(૨)માં “દ્રવ્યરૂપ પર્યાય છઈ પાઠ.