SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ४२९ ૪/૪ ० पुद्गले भेदाभेदव्यवहारोपदर्शनम् । ભેદભેદનો પ્રત્યક્ષનો અભિશાપ પુદ્ગલ દ્રવ્યઈ દેખાડઈ છઈ - શ્યામભાવ જે ઘટ છઈ પહિલાં, પછઇ ભિન્ન તે રાતો રે; ઘટભાવઈ નવિ ભિન્ન જણાઇ, સી વિરોધની વાતો રે ? ૪/૪ો (૪૪) શ્રત) સ જે ઘટ પહિલાં શ્યામભાવ છઈ, તે પછઈ રાતો ભિન્ન જ જણાઈ છઈ, અનઈં બિહું કાલઈ ઘટભાવઈ एकत्रैव पुद्गलद्रव्ये भेदाऽभेदव्यवहारं प्रत्यक्षप्रमाणतो दर्शयति - 'य' इति । यो घटः श्याम आसीत् प्राक्, पश्चाद् रक्ततयेतरः। घटत्वाऽनुगतो ज्ञातो विरोधस्य तु का कथा ?।।४/४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - यो घटः प्राक् श्याम आसीत्, (सः) पश्चाद् रक्ततया इतरः । (=શ્યામમન્ના જ્ઞાતોડજિ) ઘટવાડનુમતિ જ્ઞાતિઃ (તા) વિરોઘસ્ય તુ વા થા ? સા૪/૪TI - यो घटः प्राक् = पाकपूर्वकाले श्याम आसीत् स पश्चात् = पाकोत्तरकाले रक्तो जायते । । रक्ततया = रक्तरूपविशिष्टतया तदानीं रक्तघटः पूर्वस्माद् घटाद् इतरः = भिन्नो ज्ञायते, 'रक्तो क न श्याम' इति प्रतीतेः। पूर्वोत्तरकालयोः श्याम-रक्तावस्थाभेदेऽपि घटः घटत्वानुगतः = घटत्वेन र्णि रूपेण अभिन्न एव ज्ञायते, 'श्यामोऽपि घटः, रक्तोऽपि स एवे'ति प्रत्ययात् । इत्थं श्यामत्व .... -रक्तत्वरूपेण भिन्नो घटः घटत्वेनाभिन्न एव ज्ञातः। __एतेन कालभेदेनैवैकत्र भेदाऽभेदसमावेशसम्भव इत्यप्येकान्ताभिनिवेशो निरस्तः, 'श्यामभिन्नो અવતરણિકા :- એક જ પુદ્ગલ દ્રવ્યમાં ભેદ અને અભેદ બન્નેના વ્યવહારને ગ્રંથકારશ્રી પ્રત્યક્ષ પ્રમાણથી દેખાડે છે. પુદગલમાં ગુણનો ભેદાભેદ શ્લોકાર્થ :- જે ઘટ પૂર્વે શ્યામ હતો તે જ ઘટ પાછળથી રક્ત થવાથી ભિન્ન જણાય છે તેમ છતાં ઘટવરૂપે તે પૂર્વાપર અવસ્થામાં અનુગત = એક જણાય છે. તેથી ભેદભેદમાં વિરોધની વાત શા કેમ કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય. (૪૪) વ્યાખ્યાર્થ :- જે ઘડો પાકના પૂર્વ કાળમાં શ્યામ હતો તે ઘડો પાક થયા પછીના સમયે લાલ તા. થાય છે. પાકઉત્તરકાળમાં રક્તરૂપથી વિશિષ્ટ હોવાના કારણે ત્યારે લાલ ઘડો પૂર્વના ઘડા કરતા ભિન્ન જણાય છે. કારણ કે “ો શ્યામ:' આવી પ્રતીતિ થાય છે. પૂર્વઉત્તરકાળમાં શ્યામ અને રક્ત રસ અવસ્થા બદલાવા છતાં ઘટત્વરૂપે અભિન્ન જ છે - એવું પણ જણાય છે. કારણ કે “શ્યામ પણ ઘડો છે તથા રક્ત પણ તે જ ઘડો છે' - આવી પ્રતીતિ થાય છે. આ રીતે શ્યામત્વરૂપે અને રક્તત્વરૂપે ભિન્ન તરીકે જણાયેલો ઘટ, ઘટવરૂપે અભિન્ન જ જણાય છે. એકત્ર એક કાળે ભેદભેદનો સમાવેશ છે (નિ.) નૈયાયિક એમ કહે છે કે “એકત્ર ભેદ-અભેદનો સમાવેશ કાળભેદથી જ સંભવી શકે, જે પુસ્તકોમાં “જ નથી. કો.(૧૧) + લા.(૨)માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy