SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ३९२ • प्रत्यक्षसिद्धे उदाहरणाऽनावश्यकता 0 Dા તથા પ્રત્યક્ષદષ્ટ અથઇ દષ્ટાન્તનું પણિ કાર્ય નથી. (પી.શ્નો.વા. વન.૮૦) રૂત્યુત્ય કાન્તવારે સ્વસમ્મતિઃ શતા | तदुक्तं प्रभाचन्द्रेण अपि न्यायकुमुदचन्द्रे “भेदाऽभेदैकान्तयोरनुपलब्धः अर्थस्य सिद्धिः अनेकान्ताद्” रा (न्या.कु.च.पृ.३५८) इति। अन्यत्राऽपि “द्रव्यात् स्वस्मादभिन्नाश्च व्यावृत्ताश्च परस्परम् । उन्मज्जन्ति निमज्जन्ति जलकल्लोलवज्जले ।।” (न्यायकुमुदचन्द्रे उद्धरण-पृ.३७०, सप्तभङ्गीनयप्रदीपे उद्धरण-पृ.४५) इत्युक्तम् । - તરું તત્ત્વાર્થરાખવાર્નિશે સત્તાવાર્થેા કનેવાન્તાત્ સિદ્ધિ:” (ત.રા.વા.9/૧૦/૧૩) રૂત્તિા દિરનેકાન્ત” (નૈ.વ્યા.9/9/9) રૂતિ પૂજ્યપાલતમૈનેન્દ્રવ્યવિરસૂત્ર, “સિદ્ધિઃ ચાર क (सि.हे.श.१/१/२) इति सिद्धहेमशब्दानुशासनसूत्रञ्च व्याख्यातम्, पदार्थे इव पदेऽपि अनेकान्तवादस्या4 ऽव्याहतप्रसरत्वात् । ___ यद्यपि प्रत्यक्षदृष्टेऽर्थे उदाहरणमपि परमार्थतः प्राज्ञानां नाऽऽवश्यकम् । तदुक्तं “क्वेदमन्यत्र આ પ્રમાણે સુનિશ્ચિતપણે જ્ઞાન થાય છે.” (ત૬) દિગંબર જૈનાચાર્ય પ્રભાચંદ્રજીએ પણ ન્યાયકુમુદચંદ્ર ગ્રંથમાં જણાવેલ છે કે “કોઈ પણ પદાર્થમાં પોતાના ગુણધર્મોનો એકાંતે ભેદ કે એકાંતે અભેદ જણાતો નથી. તેથી પદાર્થની સિદ્ધિ અનેકાંત દ્વારા થાય છે.” આ જ પ્રમાણે ન્યાયકુમુદચંદ્ર અને સપ્તભંગી નયપ્રદીપ ગ્રંથમાં પ્રસ્તુત બાબતમાં ઉપયોગી ઉદ્ધરણ પ્રાપ્ત થાય છે. તે આ મુજબ છે – “પોતાના દ્રવ્યથી અભિન્ન અને પરસ્પર ભિન્ન એવા ગુણધર્મો પાણીમાં જલતરંગની જેમ ઉન્મજ્જન અને નિમજ્જન કરે છે.” તત્ત્વાર્થરાજવાર્તિકમાં અકલંક નામના દિગંબર વિદ્વાને પણ જણાવેલ છે કે “પદાર્થની સિદ્ધિ અનેકાંત પ્રમાણથી થાય છે.” . () આવું કહેવાથી “પદની સિદ્ધિ અનેકાન્તથી = સ્યાદ્વાદથી થાય છે' - આ પ્રમાણે દિગંબરપૂજ્યપાદરચિત જૈનેન્દ્રવ્યાકરણસૂત્રની તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત સિદ્ધહેમ* શબ્દાનુશાસનના સૂત્રની વ્યાખ્યા થઈ ગઈ તેમ સમજી લેવું. કારણ કે પદાર્થની જેમ પદમાં પણ અનેકાન્તવાદનો પ્રચાર અને પ્રસાર અવ્યાહત છે. છે પદમાં અને પદાર્થમાં અનેકાંત છે સ્પષ્ટતા:- તત્ત્વાર્થરાજવાર્તિકમાં પદાર્થની સિદ્ધિ અનેકાંતવાદ દ્વારા દર્શાવેલ છે. જ્યારે જૈનેન્દ્રવ્યાકરણ તથા સિદ્ધહેમશબ્દાનુશાસનમાં પદની સિદ્ધિ અનેકાંતવાદ દ્વારા જણાવેલ છે. કોઈ પણ પદાર્થની સિદ્ધિ કરનાર તર્કશાસ્ત્ર વગેરેને સ્વસંમત પદાર્થની સિદ્ધિ માટે અનેકાંતવાદનો આશ્રય લેવો જ પડે છે. તે જ રીતે કોઈ પણ પદની (શબ્દની) સિદ્ધિ કરનાર વ્યાકરણશાસ્ત્ર પણ સ્વસંમત પદની સિદ્ધિ = નિષ્પત્તિ માટે અનેકાંતવાદનો આશ્રય લેવો જ પડે છે. દર્શનશાસ્ત્ર હોય, વ્યાકરણ હોય કે આગમ ગ્રંથ હોય તે બધાને પોતાને જે કહેવું છે તેની સમ્યફ સિદ્ધિ અનેકાંતવાદ વિના અશક્ય છે. (પ.) જો કે પ્રત્યક્ષ પ્રમાણથી જણાયેલા અર્થને વિશે ઉદાહરણ આપવું એ પણ પ્રાજ્ઞ પુરુષોને પરમાર્થથી આવશ્યક નથી. તેથી જ પ્રત્યક્ષદષ્ટ બાબતમાં “આવું અન્યત્ર ક્યાં જોવાયેલ છે ?” - આમ ઉદાહરણને પૂછનાર વ્યક્તિ પ્રત્યે કટાક્ષ કરતાં જણાવેલ છે કે “અહો ! તારી નિપુણતા કે અનુમાનની S
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy