________________
(શ્લોક-૧૭) वन्निजइ भिच्चगुणो, न परुखं न य सुअस्स पच्चक्खं। महिला उनोभयावि हु, न नस्सए जेण माहप्पं ॥१७॥
સંસ્કૃત છાયા न वण्र्येत भृत्यगुणः न परोक्षे न सुतस्य प्रत्यक्षम्। महिला तु नोभया अपि न नश्यति येन माहात्म्यम् ॥१७॥
સવૈયા છન્દ ઘણા ગુણોથી યુક્ત જ એવા નોકરના ગુણન કહેવાય, ચતુર પુત્રના ગુણ ગણ ગાતા ક્યારે પણ ના લાભ પમાય, પરોક્ષ કે પ્રત્યક્ષ કાળમાં સ્ત્રીના ગુણો ના કહેવાય, નિજનું ગૌરવસાચવવાને ઉપરના ત્રણ નિયમો પળાયા૧ણા
અર્થ-ગુણવાનના ગુણો (ગાવાથી) કહેવાથી અનુમોદનાનો લાભ જરૂર મળે છે. નીતિ શાસ્ત્રની અપેક્ષાએ, નોકરના ગુણો, ચતુર પુત્રના ગુણો તેમજ સ્ત્રીના ગુણો પ્રત્યક્ષ કે પરોક્ષમાં ગાવાથી તેની પ્રગતિ અટકી જાય છે. અને આપણને નુકસાન થાય છે.
આ સમજવા એકકથા છે. એકચિત્રકારનો છોકરો ચિત્ર બનાવી લાવે એટલે એના પિતા ચિત્રના દોષો બતાવે. પછી તે પુત્ર સુધારી લાવે, સુધાય
૨૮)