________________
આવી રીતે ચાલનારને ચાડિયા ચુગલી કરનાર પણ હેરાન કરી શકતા નથી. કેમકે સિધે રસ્તે જનાર ઉપર કોઈ કોરટ કેસ કરતું નથી.
( શ્લોક-૫) नियभिज्जइ नियजीहा, अविआरिअं नेव किज्जए कज्जं न कुलक्कमो अलुप्पइ, कुविओ किं कुणइ कलिकालो ॥५॥
સંસ્કૃત છાયા नियम्येत निज्जीहवा, अविचारितं नैव क्रियेत कार्यम् । न कुलक्रमस्य लुप्येत, कुपितः किं करोति - कलिकालः॥५॥
- સવૈયા છન્દ દુ-રીતે જીભને વશ કરવી, વિણ વિચારે વરવું ન કાંઈ, કુલાચારનું પોષણ કરવું, ઉચ્ચભાવને રાખી ભાઈ, આ ત્રણ વસ્તુપાળે ચિત્તથી, જીવનમાં તે આગળ જાય, આવાજીવને જોઈ કળિયુગ, ક્રોધશમાવી ચાલ્યો જાય.પા.
અર્થ-નીચેની ત્રણ વસ્તુનું પાલન કરે તેની પાસેથી કળિયુગક્રોધને શાન્ત કરીને ચાલ્યો જાય છે. અર્થાત્ તેને કળિયુગ અસર કરતો નથી. ૧) બે રીતે જીભને વશ કરવી.
-
...-
૧૩)