________________
૭૭૨ સઉણે સ્વપ્નાંતરે દષ્ટિવિપર્યાસે મનોવિપર્યાસે સવિકલ્પ અનાદિક અતિચાર લાગ્યા, માનું અવિધિએ પરઠવ્યું, અને જે કાંઈ રાત્રિસંબંધી પાપ લાગ્યું હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
છે ૪ રાત્રીક અતિચાર છે મોટા સંથારાવિકૃણુકી, પરિણુકી, આઉટણકી, પસારણુકી, છપ્પઇયસંધણકી, (અચખુ વિસય હુઓ,) સંથારો ઉત્તરપટ ટાલી અધિકું ઉપગરણ વાપર્યું, શરીર અણપડિલેહ્યું હલાવ્યું, માગુંઅણુપું ક્યું લીધું, માત્ર અણુપુંજી ભૂમિએ પાઠવ્યું, પરઠવતાં અણજાણહ જસ્સગ્ગહે કીધો નહીં, પરઠવ્યા પુંઠે વાર ત્રણ વોસિરે વોસિરે કીધું નહી, સંથારાપરિસી ભણાવ્યા વિના સુતા, કુસ્વપ્ન લાધું, સુપનાંતરમાંહિ શિયલની વિરાધના હુઈ, આહટ્ટ દોહદ ચિંતવ્યું, સંકલ્પ વિકલ્પ કીધે, રાત્રિ સંબંધી જે કઈ અતિચાર લાગ્યો હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં છે
| | ૫ | શ્રો શમણુસૂત્ર છે
નમો અરિહંતાણું૦ | કરેમિ ભંતે સામાઅં | ચારિ મંગલં | ઈચ્છામિ પડિકમિઉ જે મે દેવસિઓ૦ ઈચ્છામિ પડિમિઉં ઇરિઆહિઆએઈચ્છામિ