SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ડશક પ્રકરણ [ વ્યાખ્યાન " ણિતિરાવ” “રામરતાં પ્રમાણ સત પુરૂષે તારા આગામે પ્રમાણ કરે છે. શાથી? ખાત્રી હાય જેવી આપે પણ કેસ વખતે આંતરડા બહાર નીકળે તે? તેમ આગમને કેસ માટે છૂટા મેલીએ આમાં કઈ જગે પર હિતના ઉપદેશ વગરનું હોય તે કાઢે ? હિંસા જડની છૂટી કાઢે? જ્યાં દેખે ત્યાં અહિંસા વિગેરેનું સ્વરૂપ લીલા કરવાની હોય તે કહે છે જ્યાં ડિતને અંગે કેસ કરે ત્યાં એ બધાનું સમાધાન શા આપે તેમ છે, કેવલ હિતને ઉપદેશ, જેમાં પક્ષપાતને છોટે નહિ. અર્ધમત્તા મુનિ બાળક છે. વ્હાર ગયા, પાણીની પાળ બાંધી, નાવડી તરીકે પાતરાં મૂકયાં. આજકાલ કહેનાર વિચાર કે જોઈને આપે! તમારા બજારમાં કઈ બુધવારિઓ નીકળે તેથી બજાર બંધ કરે છે એમ અહિં પણ એ બુધવારિયે નીકળે તેથી સાધુપણું નહિને? ન્યાય કેના ઘરનો! બહારગયા, પાણીની પાળ બાંધી નાવડી કૅણ તે પાતરું, અજાણમાં કોઈને માલમનહિ. સ્થવિરોએ તે દેખ્યું. સ્થવિરાએ ભગવાનને કહ્યું, વાત ખરી. એનું કૃત્ય ખોટું છે. તે ભવમાંજ મેક્ષગામી છે માટે એ નિંદા ગહના કરવાને લાયક નથી પણ સંઘરવા લાયક છે, કેમકે હેડી તે તરાવતે હતે. એ આત્માને ઉદ્ધાર કરનાર તેથી આ શું કર્યું તે નહિ કહી શક્યા, વિચારે આ બાલકને જ્યાં બચાવ નહિ, જ્યાં ગૌતમસ્વામિ જેવા બેઠા તેનો બચાવ નહિ, કેઈન બચાવ નહિ. તેના શાસ્ત્રમાં દેખે તે આચાર્ય ઉપાધ્યાય થાય પછી બાયડી છેકરા ગાડી વાડી રાખે તે વાંધો નહિ? આવું અહિં કઈ જગે પર જોયું? શારા કહેનારા છે તેની ચાર કારણે વડે સિદ્ધિ. - જ્યાં અથથી ઇતિ સુધી કેવળ આત્માના હિતને ઉપદેશ. તે કર્યો ? જીવાજીવાદિ નવતત્વને, તે સર્વજ્ઞ સિવાય કઈ કહી શકે નહિ. તેમ જ એકરારમાં દ્વાદશાંગિ, ઉન્માદ કરનાર નીકળે તેમ નહિ. પણ કોના હાથમાં સ્ત્રીની સેડમાં સુવાવાળા માટે નહિ, પરિગ્રહની પેલે જણમાં પડી ગયેલા માટે નહિ, એ બે
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy