SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પડશક પ્રકરણ [ વ્યાખ્યાન એકાંત પાપ થયુંને ? તમારે તે મહાપાપને કરનારા તીર્થકર ગણવાના ને? દેવતા પાસેથી લાવેલું તે દેવા માંડે. પડિલામાણે અર્થની વિચારણા. - વ્યાકરણ સીધું બેલવું ન પાલવે તેમને વાઘરણ થાય છે, ભગવતીને ભગતી, પન્નવણને પણ બોલે તે મનુષ્ય વ્યાકરણમાં શું સમજવાના? “ડિસ્ટમેન' શબ્દ ધ્યાનમાં ન આવે. એકાંત પાપ છે ત્યાં “હિસ્ટામેનને લખેલું છે, ભગવતીને ભગતી અને પન્નવણાને પણ બેલનારા તે અને હિમને બેલનારા. સામાન્ય દેવાનું હોય તે મને દેવડાવવાનું હોય તે “મા” પડિલાભ પણ “ઉહિસ્ટામેના નથી. બીજા દાનના અધિકારમાં “મને તેમને ' જ્યાં ગુરૂબુદ્ધિ હોય ત્યાં “હિસ્ટામેન', અસંયતી અવિરતીને અપ્રાશુક અથવા પ્રાશુકથી પડિલાલે તે એકાંત પાપ. પડિલાભે એટલે શું, તે બેલીશ? તમે વહેરાવવા શબ્દ કેને અંગે બેલે છે? માત્ર ગુરૂને અંગે. બીજાને દેવું લેવું ત્યાં પડિલાભે શબ્દ નથી બોલતા. ત્યારે આ શબ્દ પાત્ર દાનને અંગે નિયમિત છે. અસંયત અવિરતને ગુરૂ ધારી વહારાવે તે એકાંત પાપ થાય તેમાં નવાઈ શી? એક વાત લક્ષ્યમાં રાખવી કે–આ જગતમાં કમની વિચિત્રતા છે. બ્રાહ્મણને દક્ષિણ અપાય ત્યાં પ્રતિતંભ છે, બ્રાહ્મણને દક્ષિણ અપાય તે તેમની બુદ્ધિથી ગુરૂ ધારી આપે છે. તેથી “ડિમેમાને કહેવું પડયું. પ્રતિલાભ શબ્દ ગુરૂને અંગે વપરાય છે. તે સિવાય “મા માળે ખુદ તીર્થકરના દાનમાં પણ તે શબ્દ છે કિન્તુ પડિલામાણે નહી; પાત્ર દાનની બુદ્ધિ હોય ત્યાં તે “હિસ્ટામેન' શબ્દ વપરાય છે. તે વાત લાવીને અનુકંપામાં લગાડી દીધી, અનુકંપામાં એકાંત પાપ માનનાર હોય તેના હિસાબે તીર્થકરને કેટલું પાપ થયું? તીર્થકરે આપેલું દાન અવિરતિ અને અપચ્ચખાણવાળાને છે, તેથી તેમને પાપને ભાર નહીંને? પરંતુ મમતાભાવ સજજડ થયેલ છે.
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy