SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પડશક પ્રકરણ [ વ્યાખ્યાન વગેરે કામ લાગતાં નથી, પણ કામ લાગે છે ધર્મ. આ સર્વ આસ્તિકા એક સરખી રીતે માનતા આવ્યા છે; માને છે અને માનશે. આપના જીવનના બચાવ વખતે બધી વસ્તુ ચુપચાપ બેસે પણ જવાબ દેનાર હોય તે તે માત્ર ધર્મ. અદ્ધિ-સમૃદ્ધિસાહેબી હોય પણ તેના હુકમનામાં આગળ કામ લાગતું નથી, પણ કામ લાગતું હોય તો કેવળ ધર્મ છે. આવી રીતે આસ્તિક માત્રે ધર્મને સર્વ કરતાં જરૂરી ગ છે. મનુષ્યપણું સારૂં શા માટે? આસ્તિક મનુષ્યપણને સારું ગણે તે કયા રૂપે? સર્વને તાબેદાર રાખનાર મનુષ્યપણું છે. સાહેબીને અંગે નહી. પણ મંા ” તરીકે મહત્વ ગણે. મેક્ષનું અંગ છે માટે. મેક્ષના અંગે મનુષ્યપણું સારું ન હોય તે ઢેરપણું સારું હતું. એ માણસને દુધ દેવું વિગેરે ઉપગી, કાપતે જાય છે ને ગાંઠ ઉભે કરતે જાય છે. એક માણસ બાપની મિલક્ત ઉપર તાગડધીંગા કરે છે. અને તેની મિલકત ખવાઈ જાય અને દેવું ભરપાઈ ન કરે તે તેમાં ડાહ્યો કેણે ગણુએ ? તે દૃષ્ટિએ તિર્યંચે પહેલા ભવે પાપ બાંધ્યું છે તે ભેળવીને અકામ નિર્જ. રાએ દેવકનું આયુષ્ય બાંધે છે, મનુષ્યપણું ઉચું, મૂલ ભેગવે જાય અને અહિં આરંભ પરિગ્રહાદિમાં પાપ બાંધતે જાય, પુણ્ય બાંધે પાપને ભેગવે તે બાપનું દેવું પતાવે ને મુડી કરે તે ડાહ્યો, તે તિર્યંચે પહેલા ભવનું દેવું પતાવીને નવું ઉપાર્જન કરનાર, આપણે પહેલા ભાવનું પુણ્ય ભેગવીને નવું પાપ ઉભું કરે તે માટે “સા સંતાનને આ સંસાર અસાર છે. દુનિયા અસાર છે. દુધ પાણું પાન બીડી સ્ત્રીએ દુનિયામાં સારભૂત છે છતાં તેને અસાર કેમ કહેવાય? ભવાભિનંદી છે આ વિચારવાળા હોય તેને કહેવાય. દહિ દુધ પાણે પાન બીડી સ્ત્રીઓને લીધે સંસારમાં સાર છે તે ગણનારનું નામ ભવાભિનંદી છે તે સાર ગણે શાથી? “ય સુવા તે અહિં નહી.
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy