SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ષોડશક પ્રકરણ [ વ્યાખ્યાન અંગે દેવ થયા પછી દેવને ધર્મ નહીં? પશુ પહેલાં ધર્મ કરે તે પછી દેવ બને. ધર્મ કરવાથી દેવપણું મળે તે કેણુ માને ? તે જના, ખીજાઓએ આકાશનું ઉતરેલું માન્યું, જે છે તેમ માન્યું. ત્યારે જાએ ધર્મ આચર્યા તેથી દેવ થયા. દેવની જડ ધર્મ. વધિમાં ત્રણ નિયમ. ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી' તી કર કાણુ થાય ? ત્રીજા ભવે વીશસ્થાનકની આરાધના કરેલી હોય, જગતના ઉદ્ધારની ભાવના હોય તે તીર્થંકર થાય. આપણે તે આત્માનું કુટુંબનુ અને જગતના ઉદ્ધારનું ઠેકાણું નહીં, તે પછી દેવપણાની છાયા કયાંથી ? જગતના ઉદ્ધાર કરૂ તે ભાવના પહેલાં થાય તેનુ સમક્તિ જે ડાય તે વરખેાધિ કહેવાય. વરષેાધિમાં નિયમ જગતને ઉદ્ધાર કરૂં. આવ્યું જાય નહીં, વર પ્રતિતિ” અપ્રતિપાતિ એવું સમકિત તે વએધિ માટે યેષ્ટિમાં હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે અરિહંત પદની આરાધનામાં તી કરપણું ગણે તે સિદ્ધપણાની આરાધનામાં તીથ કરપણું ગણે તે! મેટી ભૂલ ગણાય. તેમ વીશે પદોની આરાધનાથી તીર્થંકર થાય તે ગણે તે! તે ગણવાવાળા ભૂલે છે. કારણ? એ આરાધના જગતના ઉદ્ધાર માટે અર હાવી જોઇએ; જગતના ઉદ્ધાર માટે આરાધના હોય તે તીર્થંકર, વરમાધિ લાભ અહાત્સલ્ય તેમાં શું હાવું જોઇએ ? ગર્ભમાં વરખેાધિ લાભ હાવા જોઇએ, માટે અષ્ટકજીમાં જણાવ્યું કેઃ वरबोधित आरभ्य परार्थोद्यत एव हि । तथाविधं समादत्ते कर्म स्कीताशयः पुमान् ॥ अष्टक ३१ लो २ ॥ જ્યારથી વરએધિ થાય ત્યારથી પરેાપકારમાં લીન હોય, કરૂણા પ્રધાન હોય. કાચપાતી અને ચિત્તપાતીનું સ્પષ્ટીકરણુ, ધ્રુવલીપણા સુધી અખંડિત ચાલે તે વરધિ હોય, તેને અગે આધિસત્ત્વ બૌધ્ધોમાં ગણાય, કાયપાતી લક્ષણ તેનુ રાખ્યું.
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy