SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ડશક પ્રકરણ { વ્યાખ્યાન અને મેક્ષે જાય. અનંતા ભવ્ય પ્રાણીમાંથી કઈ જીવ નીકળે, અર્ધ પુદગલપરાવતમાં મેક્ષે જવાવાળે, એકે એક પાપરીતિએ ઉંચામાં ઉંચે હોય તે પોતે એકલે કરે તે પણ અર્ધપુદ્ગલ પરાવર્તથી વધારે ન રખડે, આ પ્રભાવ કોને? તે સમક્તિની ઓફિસે જે સર્ટિફિકેટ આપ્યું તેમાં ફેરફાર ન થયે. જે સમકિતની ઓફીસથી મળેલ સટિફિકટ ઈન્દ્ર વિગેરેથી ન ફરે, પણ ઓફિસમાં જવું તે આકરૂં છે. સમકિત પામવું સહેલું નથી. સમક્તિની ઓફિસમાં દાખલ થાય કે? ભવિતવ્યતાના જેરે દરિયામાં ડુબીને તણાતે મનુષ્ય હોય તેને વાંસ કયારે મળે? તે વિચારેવહાણ ભાગે તે પાટિઆ એ કઈ તર્યા છે પણ તેમ થવું જેમ ઘણું મુશ્કેલ છે, તેમ આ સંસાર સમુદ્રમાં જિનેશ્વરના વચને સાંભળવા, સમજવા, ધારવા, તેની ઉપર પ્રતીતિ આવવી તે મુશ્કેલ છે, વક્તાની સુદ્ધી જિનેશ્વરના વચનમાં છે, બીજાઓ આંધળાની સ્થિતિમાં મેક્ષ આત્મા તેની વાત કરે તે. જિનેશ્વર દીક્ષા લઈને સંયમ, તપ, ઉપસર્ગ વિગેરે સહન કરીને આરાધન કરે ત્યારે કેવલજ્ઞાન પામે. આચાર્ય ઉપાધ્યાય તથા સાધુ આરાધક અને આરાધ્ય, પણ અરિહંતને આરાધ્ય જ હેય આરાધક ન હોય? લેક જેટલું ભાન હેત તે-કોએ શું કહ્યું? તે આટલા કુટીલ માર્ગે ચાલ્યા વગર કેવી રીતે મિક્ષ મ. આરાધક ન હતા તે પહેલેથી મેક્ષે કેમ ન ગયા ? જ્ઞાન દર્શન આરાધ્યા વગર જ્ઞાનાવરણીય દર્શનાવરણીય હણ્યા શી રીતે? જેને બકવું છે જેને શારની વાત જેવી નથી, વિચારવી નથી. તીર્થકર તે જબરજસ્ત આરાધનાવાળા સામાયિક ઉચ્ચરવાની ક્રિયા જેને કરી તે કિયા પિતાની “નિત્ય ધાતિ નિ’ ધાતિકર્મો હણ્યા તે આરાધ્યપણામાં છે. બીજા હાય જેટલું બકવા જાય, દુનિયા મૂર્ખ નથી કે વચનના લહેકામાં તણાય, કહેતાં શરમ નથી આવતી કે તીર્થકર આરાધક નથી. આરાધક માર્ગ તેમને નથી તે સુદેવને
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy