________________
૮ બન્ધ-તત્ત્વ
૪૧૩
| | | |
|
હવે માઘવતી નરક રચના ગુણસ્થાન ૪, બંધપ્રકૃતિ ૯૯, પૂર્વોક્ત ૨૦, મનુષ્યાય ૧ એમ ૨૧ નથી.
મનુષ્યદ્ધિક ૨, ઉચ્ચ ગોત્ર ૧ એમ ૩ ઉતારે. મિથ્યાત્વ ૧, હુંડક ૧,
નપુંસક ૧, છેવ ૧, તિર્યંચાયું ૧ એમ ૫ કાઢતાં
અનંતાનુબંધી આદિ ૨૪ કાઢતાં વિવરણ સાસ્વાદનવત્ ૩) મિ| ૭૦
મનુષ્યદ્ધિક ૨, ઉચ્ચ ગોત્ર ૧ મળે. ૪ અ[ ૭૦
૦ ૦ ૦ હવે તિર્યંચ ગતિ રચના ગુણસ્થાન પ આદિના બંધપ્રકૃતિ ૧૧૭ છે. તીર્થકર ૧, આહારદ્ધિક નથી. ૧| મિ | ૧૧૭ મિથ્યાત્વ ૧, હુંડ ૧, નપુંસક ૧, છેવટ્ટે ૧, એકેન્દ્રિય ૧, થાવર ૧, આતપ ૧,
| | સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૧, સાધારણ ૧, વિકલત્રિક ૩, નરકત્રિક ૩ એમ ૧૬ કાઢતાં સા| ૧૦૧
અનંતાનુબંધી આદિ ૨૫ તો સાસ્વાદન ગુણસ્થાનવત્ અને
વજઋષભ ૧, ઔદારિકદ્ધિક ૨, મનુષ્યત્રિક ૩ એમ ૩૧ કાઢતાં ૩ મિા ૬૯T
દેવાયું ૧ ઉતારે. ૪ અ ૭૦
દેવાયુ ૧ મળે, અપ્રત્યાખ્યાન ૪ કાઢતાં ૫ દે | ૬૬
૦ ૦ ૦ હવે તિર્યંચ અપર્યાપ્ત રચના ગુણસ્થાન ત્રણ – ૧ર૪, બંધપ્રકૃતિ ૧૧૧ છે. તીર્થંકર ૧, આહારકકિ ૨, આયુ ૪, નરકદ્ધિક ૨ એમ ૯ નથી.
દેવદ્ધિક ૨, વૈક્રિયહિક ર ઉતારે. મિથ્યાત્વ ૧, હુંડ ૧, નપુંસક ૧, છેવટું ૧, એકેન્દ્રિય ૧, સ્થાવર ૧, આતપ ૧, સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૧, સાધારણ ૧,
વિકલત્રય ૩ એમ ૧૩ કાઢતાં. ૨સા ૯૪| અનંતાનુબંધી ૪, થીણદ્વિત્રિક ૩, દુર્ભગ ૧, દુઃસ્વર ૧, અનાદેય ૧, સંસ્થાન
૪ મધ્યના, મધ્યના ૪ સંઘયણ, અપ્રશસ્ત ગતિ ૧, સ્ત્રીવેદ ૧, નીચગોત્ર, તિર્યંચદ્ધિક ૨, ઉદ્યોત ૧, વજઋષભ ૧, ઔદારિકહિક ૨, મનુષ્યદ્ધિક ર એમ ૨૯ કાઢતાં
દેવદિક ૨, વૈક્રિયહિક ર એમ ૪ મળે.
૧ મિ. ૧૦૭
હવે તિર્યંચ લબ્ધિઅપર્યાપ્ત રચના ગુણસ્થાન ૧-પ્રથમ, બંધપ્રકૃતિ ૧૦૯ છે. તીર્થંકર ૧, આહારદ્ધિક ૨, દેવત્રિક ૩, વૈક્રિયદ્ધિક ૨, નરકત્રિક ૩ એમ ૧૧ નથી. ઉપરનું યંત્ર કરણ અપર્યાપ્તનું જાણવું: