SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ બન્ધ-તત્ત્વ ૪૦૫ આહારગા ૩, અનં. પન્જરંગા ૪ આચાર ઉદ્દેશા એકસરખા છે, એમ બધા ઉદ્દેશા ૧૦થયા. હવે અચરમના ૧૧મા ઉદેશાને જણાવે છે–મનુષ્ય છોડી ૨૩ દંડના આયુ છોડી પાપકર્મ આદિ ૮ આશ્રયી સર્વ બોલોમાં ૧૨ ભાંગા, આય આશ્રયી નરક ૧, તિર્યંચ ૨, દેવ ૩માં ૧લો ને ૩જો ભંગ મિશ્રદૃષ્ટિમાં ભંગ ૩ ત્રીજો. પૃથ્વી ૧, અમ્ ૨, વનસ્પતિ ૩, તેજલેશીમાં ૩ ત્રીજો ભંગ. વિગલેન્દ્રિયમાં ૧લો ને ૩જો ભંગ, સમ્યક્ત ૧, જ્ઞાન આદિ ૩ એ ૪માં ૩ ત્રીજો ભાંગો, મનુષ્ય અચરમમાં અલગ્ધી ૧, કેવલી ૨, અયોગી ૩ એ ૩ નથી. શેષ ૪૩ બોલમાં જ્યાં ચોથો ભંગ છે તે ન કહેવા અને સર્વ પ્રથમ ઉદ્દેશવત વિસ્તારથી સર્યું. (૧૫૮) (અતીતાદિ આશ્રયી ભંગ) | (૧૫૯) (ભવ આશ્રયી ભંગ) ભંગ | અતીત | વર્તમાન | અનાગત અધિક ભવ અપેક્ષા | એક ભવ અપેક્ષા ૧ | બ | બ | શ્રેણિથી નીચે કોઈ સમયે ઉપશાંત ફરી ૧૧માં પૂર્વ ભવે ૧૧માં, સયોગીને છેલ્લે વર્તમાનમાં ક્ષીણમોહ | સમયે પૂર્વ ભવે ૧૧મા,વર્તમાન ૧૧માંથી પડી નીચે નથી, આગળ થશે ૧૧ | ફરી શ્રેણી ન પામે સિદ્ધ ૧૪માં ગુણસ્થાને ઉપશાંત પહેલાથી ઉપશાંત મોહના પામ્યો છે પ્રથમ સમયે ક્ષપકશ્રેણિ ચડ્યા શૂન્ય ઉપશમ ક્યારેય નથી. ભવ્ય મોક્ષાર્ડ ૧૦માં ગુણસ્થાન વાળા ભવ્ય અભવ્ય મિથ્યાદષ્ટિ અથવા અભવ્ય (૧૬૦) સંપરાય બંધના ભંગ ડડડા અભવ્ય અથવા ભવ્ય ડોડ | ઉપશાંતમોહ ગુણસ્થાન ડડો. ભવ્ય * SIIS ક્ષીણમોહ આદિક આ બંને યંત્ર ભગવતીજીના.
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy