________________
૧ જીવ-તત્ત્વ
૨૧૧
અહીં છઠ્ઠા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની કહી છે, તે પ્રમત્ત ગુણસ્થાન અંતર્મુહૂર્ત જ રહે છે. અને જે શ્રીભગવતીજીમાં પ્રમત્ત સંયતિના કાળની પૃચ્છા કરી છે, ત્યાં ગુણસ્થાન આશ્રયીને નથી, ત્યાં તો પ્રમત્તનો સર્વ કાળ ભેગો કરી દેશોન ક્રોડ પૂર્વ કહ્યો છે. પણ છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ નથી કહી. છઠ્ઠા ગુણસ્થાનકની સ્થિતિ ‘અંતર્મુહૂર્તની કહી છે. તે પંચસંગ્રહમાં (ગા. ૪૪) કહે છે—
ગાથા—‘‘સમયાઓ અંતમg(મુ) પ્રમત્ત બ(મ)પમત્તયં ભયંતિ મુળી ।
તેમૂળા પુળ્વઝોડીઓ (વેમૂળપુોર્ડિ) ગોળ વિદ્યુત્તિ (જ્વિદંતિ) મયંતા ।'' અર્થ :- સમયથી લઈને અંતર્મુહૂર્ત સુધી પ્રમત્ત-અપ્રમત્તપણાને ભજે-સેવે મુનિ, દેશોન પૂર્વ ક્રોડ પરસ્પરમાં બંનેય ગુણસ્થાનમાં રહે એટલા પ્રમાણવડે છઠ્ઠા સાતમા બંનેમાં જ દેશોન પૂર્વ ક્રોડ ૨હે, પરંતુ એકલા છઠ્ઠા અથવા એકલા સાતમાં દેશોન પૂર્વ ક્રોડ ન રહે. આ ગાથાનો અર્થ છે. શંકા હોય તો ભગવતીજીની ટીકામાં કહ્યું છે તે જોઈ લેવું અને મૂળ પાઠમાં દેશોન પૂર્વ ક્રોડનું કહ્યું છે, તે પ્રમત્તના સર્વ કાળ લઈને કહ્યું છે. પરંતુ છઠ્ઠા ગુણ આશ્રયી સ્થિતિ ભગવતીજીમાં કહી નથી તથા સાતમા ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય એક સમયની કહી છે અને શ્રીભગવતીજીમાં સર્વ અપ્રમત્તના કાળ આશ્રયી જઘન્ય તો અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વ ક્રોડની, તેનો ન્યાય ચૂર્ણિકારે આમ કહ્યો છે—સાતમા ગુણસ્થાનથી લઈને ઉપશાંતમોહ સુધી સર્વ ગુણસ્થાન અપ્રમત્ત કહેવાય છે, તે સર્વનો કાલ જઘન્ય એકઠો કરીએ તે જઘન્ય અપ્રમત્તનો કાળ મળે. આ અપેક્ષાએ જઘન્ય સ્થિતિ છે, પણ સાતમાની અપેક્ષાએ નથી તથા ટીકાકારના મતે અપ્રમત્ત ગુણસ્થાનવાળા અંતર્મુહૂર્ત પહેલાં કાળ ન કરે, એ માટે અંતર્મુહૂર્તની સ્થિતિ છે. આગળનું તત્ત્વ સર્વજ્ઞ જાણે છે. સૂત્રાશય ગંભીર છે.
૭૨
પ્રમાણ |અનંત
દ્વાર
૭૩૨ લોકના | સર્વ
(૬)ર્શન| લોક
દ્વાર
પલ્યો-| એ
પમના
અસંખ્ય
ભાગ
લોકનો
અસંખ્યાતમો
ભાગ
-
વ
+
I
ܝ
->
१. समयादन्तर्मुहूर्तं प्रमत्ततामप्रमत्ततां भजन्ति मुनयः । देशोनपूर्वकोटिमन्योन्यं तिष्ठन्ति भजमानाः ॥
ૐ ર
ಸ
T
ರ
→>>
ر
رہے
L
વર્
।
T
T
તા
↑
સર્વ બીલોક જા
? * * *