________________
૧ જીવ-તત્ત્વ
૨૦૯ આ ગાથામાં જે રીતે ૧૨ રજ્જુ સ્પર્શે તે રીતે વિચારી લેવું. મેં પંચસંગ્રહનો અર્થ નથી જોયો, પોતાના વિચારથી લખ્યો છે. વિચારથી લખવું યથાયોગ્ય હોય અને ન પણ હોય, એટલા માટે પંડિતોએ શુદ્ધ વિચારીને જેવું હોય તેવું લખી દેવું, મારા લખવાનું કંઈ પ્રયોજન ન સમજવું, અર્થમાં જેવું લખ્યું હોય તેવું લખી નાંખવું.
ત્રીજા ચોથા ગુણસ્થાનકવાળા ૮ રજુ સ્પર્શે તેની યુક્તિ (પંચસંગ્રહના દ્વિતીય બંધકદ્વાર)ની આ (૩૧મી) ગાથાથી સમજી લેવું :
થા–“સદાતિયા નારયણે નંતિ તફયમુd I
___ निजंति अच्चुयं जा अच्चुयदेवेण इयरसुरा ॥" બારમાદેવલોકનાદેવતા મિશ્રવાળા અથવા ચોથા ગુણસ્થાનવાળાનારકીનાસ્નેહથી ચોથી નરકની પૃથ્વી સુધી જાય, ત્રણ રજુ તો નીચેના થયા અને પ રજુ બારમો દેવલોક છે, એમ ૮ રજુ. ત્રીજી નરકતો આખી અને ચોથીના નરકાવાસ સુધી, એમ૩રજુ, આગળ પંચસંગ્રહના અર્થ મુજબ લખી નાખવું, મારી સમજમાં આવ્યું તેમ લખ્યું છે. શ્રાવક બારમાં દેવલોકના અંતે ઉપજે, ત્રસનાડીના અભ્યતરતેને આશ્રયી ૬ રજજુ. સર્વત્ર પંચસંગ્રહથી શંકા દૂર કરી લેવી. ૬૮] સંજ્ઞી અસંજ્ઞી| સ | | | | સ | સં] સં સં | સં.
સં | સં | ૦ ૦ દ્વાર ૬૯1 શાહના ગુણ. શા અશા અશ શ શ શાશા અશ અશા અશા અશા અશા શા અશા
સાતમું ગુણસ્થાન જૈનશાસ્ત્રમાં ક્યાંય પણ અશાશ્વત નથી કહ્યું અને જો કોઈ કહે છે, તો એ ભૂલ છે, તેમ પંચસંગ્રહમાં (દ્વિતીય બન્ધકદ્વારમાં ગા૦૬) કહે છે–
“२मिच्छा अविरयदेसा पमत्त अपमत्तया सजोगी य ।
સત્રદ્ધ' આ પ્રમાણેનું વચન હોવાથી અશાશ્વત નથી. રૂતિ મતં વિસ્તરે. ૭૦ જઘન્ય | અંત- ૧ |અંત- અંત-| અંત- ૧ | | એ | મી-અંત-અંત- અંત સ્થિતિ દ્વારા મુહૂર્ત | સમય મુહૂર્ત મુહૂર્ત મુહૂત સમય
મુહૂર્ત મુહૂર્ત મું. ઉત્કૃષ્ટ | અના. ૬ અંત- ૩૩ દેશ અંત-|| એ | મે | -
અપ ૧ આવ | મુહૂર્ત ન્યૂન મુહૂર્ત અના.| લિકા સ ૨ સા સ દેશોન
સં.
|
| અસં અસં
Tદશ અંત
સ્થિતિ
દ્વાર
અર્થ
પુદ્ગલ १. सहस्रारान्तिकदेवा नारकस्नेहेन यान्ति तृतीयभुवम् । ___ नीयन्तेऽच्युतं यावत् अच्युतदेवेनेतरसुराः ॥ २. मिथ्याविरतदेशाः प्रमत्ताप्रमत्तकौ सयोगी च । सर्वाद्धम