________________
| ભેદ
8
ત
I
૧ જીવ-તત્ત્વ
૧૬૧ (૭૭) શ્રીપ્રજ્ઞાપના પદ ૨૮માંથી પર્યાપ્તિ સ્વરૂપયંત્ર પર્યાપ્ત ૬ | આહાર ૧ | શરીર ૨ | ઇન્દ્રિય ૩ | શ્વાસોચ્છ.૪ | ભાષા ૫ | મન ૬ અપર્યાપ્તિ અપર્યાપ્ત અપર્યાપ્ત | અપર્યાપ્ત
અપર્યાપ્ત | અપર્યાપ્ત આહારક નિયમો,
આહારી | આહારી | આહારી | આહારી | આહારી અનાહારી અનાહારી | અનાહારી | અનાહારી | અનાહારી
અનાહારી | અનાહારી | અનાહારી (૭૮) આહાર યંત્ર પન્નવણા પદ ૨૮
સ્વામી સચિત્ત ૧
તિર્યંચ ૧
મનુષ્ય ૨ અચિત્ત ૨
દેવ ૧, નરક ૨, તિર્યંચ
૩, મનુષ્ય ૪ મિશ્ર ૩
તિર્યંચ ૧, મનુષ્ય ૨ ઓજ ૧
અપર્યાપ્ત અવસ્થામાં ૧ રોમ ૨
રોમ પર્યાપ્ત ૨ કવલ ૩. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય,
તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય આભોગ નિવૃત્તિતઃ
રોમ આહારી
કવલ આહારી અનાભોગનિવૃત્તિતઃ
ઓજ આહારી,
રોમ આહારી મનોજ્ઞ.
દેવતા આદિક અમનોજ્ઞ
નરક આદિક હવે ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ લખે છે–(૧) મિથ્યાત્વ ગુણસ્થાન, (૨) સાસ્વાદન ગુ, (૩) મિશ્ર ગુ., (૪) અવિરતિ સમ્યગૃષ્ટિ ગુ., (૫) દેશવિરતિ ગુ., (૬) પ્રમત્ત સંયત ગુ, (૭) અપ્રમત્ત સંયત ગુ., (૮) નિવર્સ બાદર (અપૂર્વ કરણ?) ગુ., (૯) અનિવર્તિ બાદર (અનિવૃત્તિ ?) ગુ, (૧૦) સૂક્ષ્મ સંપરાય ગુ., (૧૧) ઉપશાંતમોહ ગુ., (૧૨) ક્ષીણમોહ ગુ., (૧૩) સયોગી કેવલી ગુ., (૧૪) અયોગી (કેવલી) ગુ. ઇતિ નામ.
હવે લક્ષણ કહે છે–પ્રથમ ગુણસ્થાનનું લક્ષણ–કુદેવ માનવા, કુદેવના લક્ષણ–જેમકે, વિષયી હોય, પુણ્ય પ્રકૃતિ ભોગ લે, રાગ-દ્વેષ સહિત હોય તેને દેવ માને. ૧. કુગુરુ-ચારિત્ર ધર્મ રહિત જે અન્યલિંગી તથા સ્વલિંગી ગુણભ્રષ્ટ, પરિગ્રહના લોભી, અભિનિવેશી, પાંચેય
s é -
e r
|
8