________________
૧ જીવ-તત્ત્વ
૧૦૩ ઉચ્ચારાય તે “હુત” કહેવાય. ઇત્યાદિક ભેદ જૈનેન્દ્ર વ્યાકરણથી જાણવા. એ પણ દ્રવ્યશ્રુત કહેવાય. ૩ લધ્યક્ષર-અક્ષર ઉચ્ચારવાની લબ્ધિ અથવા અક્ષરાર્થ સમજાવવાની લબ્ધિ તે “લધ્યક્ષર” કહેવાય. તથા લધ્યક્ષશ્રુત છ પ્રકારે છે. સ્પર્શનેન્દ્રિયલધ્યક્ષર', સ્પર્શેન્દ્રિય મૃદુ, કર્કશ આદિ સ્પર્શ પામીને અક્ષર જાણે જે અર્ક, રૂ) આદિ ઊન, વસ્ત્ર આદિક શબ્દાર્થને વિચારે તે “સ્પર્શનેન્દ્રિય લધ્યક્ષર' શ્રુત કહેવાય. એમ પાંચેય ઇન્દ્રિયના વિષયને સમજવા અને મનની વસ્તુના અક્ષર સમજવા “નોઇન્દ્રિયલધ્યક્ષર' શ્રત.
હવે બીજો ભેદ અનક્ષર શ્રત–જ્યાં સ્પષ્ટપણે અક્ષર ભાસે નહીં, તેને “અનક્ષર શ્રુત' કહેવાય, તે ઉચ્છવાસ, નિઃશ્વાસ, થુકવું, ખાંસી, છીંક, સીટી આદિક અનેક પ્રકારે જાણવા.
હવે સંજ્ઞી શ્રત-જેને સંજ્ઞા હોય તેને “સંજ્ઞી” કહેવાય. તેનું શ્રુત તે “સંજ્ઞી શ્રત' કહેવાય, તે સંજ્ઞી મૃત ત્રણ પ્રકારનું છે, તેનું સ્વરૂપ યંત્ર દ્વારા જાણીએ :(૩૭) સંજ્ઞીશ્રુતસ્વરૂપયંત્રમ્
(૩૮) અસંજ્ઞીશ્રુતસ્વરૂપયંત્રમ્ દીર્ઘ- | જે પ્રાણીને પૂર્વાપર અર્થની દીર્થ દીર્ઘ- | જે પ્રાણી પૂર્વાપર વિચારી ન જાણે કાલિકી | વિચારણા હોય, પહેલાં આમ હતું, કાલિકી | તેને “દીર્ઘકાલિ(ક) ઉપદેશે કરી ઉપદેશેન | સંપ્રતિ એમ છે, આગળ એમ થશે ઉપદેશેન અસંજ્ઞી' કહેવાય. તે સંમૂચ્છિમ સંજ્ઞી | એવું વિચારે, તેને “દીર્ઘકાલિકી અસંજ્ઞી | પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ, ઉપદેશન-ઉપદેશે કરી સંજ્ઞી”
૧ | વિકસેન્દ્રિય, એકેન્દ્રિય જાણવા. કહેવાય. તે ગર્ભજ મનુષ્ય, તિર્યંચ, દેવ, નારકી, મનઃ પર્યાપ્તિના ધારક જાણવા. ઇતિ દીર્ઘકાલિકી
જે પ્રાણી સ્વદેહ પાળવા માટે ઇષ્ટ | હેતુ | જે પ્રાણી સ્વદેહ પાળવા માટે ઉપદેશેન | આહાર આદિમાં પ્રવર્તે, અનિષ્ટથી | ઉપદેશેન ઇષ્ટ વસ્તુ આહાર આદિક માટે સંજ્ઞી નિવર્તે, એટલું જ જાણે. પણ વધારે | અસંજ્ઞી | પ્રવર્તી ન શકે અને અનિષ્ટ થકી કંઈ પૂર્વાપર અર્થ ન જાણે તેને
નિવર્સી ન શકે, તે સ્થાવર નામ“હેતુપદેશેન સંજ્ઞી કહેવાય” તે
કર્મના ઉદયે કરી તેને સંમૂચ્છિમ પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ
હિતો (હેતુ) પદેશ કરી વિલેન્દ્રિય પ્રાણી જાણવા..
અસંજ્ઞી' કહેવાય.. દષ્ટિવાદ | દષ્ટિવાદ) જે પ્રાણી સમ્યગૃષ્ટિ | દષ્ટિવાદ| જે પ્રાણીને મિથ્યાદષ્ટિ પ્રબલ હોય, | ઉપદેશેન હોય, વીતરાગ ભાષિત વચન ઉપર ઉપદેશેન વીતરાગના વચન અનેકાંતસાદ્વાદ સંજ્ઞી | રુચિ હોય, તે “દષ્ટિવાદોપદેશ કરી અસંજ્ઞી | રૂપ જાણે નહી તે પ્રથમ ગુણસંજ્ઞી.” ચોથા ગુણસ્થાનથી પ્રારંભી
સ્થાનવર્તી જીવ જાણવા. તે દષ્ટિબધા જીવ જાણવા.
વાદ ઉપદેશે કરી અસંજ્ઞી. - હવે પાંચમો ભેદ સભ્યશ્રુતનો કહે છે. સમ્યકુશ્રુત જે શ્રીજિનેન્દ્ર દેવને વચન અનુસાર ગૌતમ આદિ ગણધર રચિત જે દ્વાદશ અંગ તે “સમ્યફ્યુત' કહેવાય, તેમ ચૌદ પૂર્વધારીના રચેલા, દશપૂર્વધારીના રચેલા તે પણ “સમ્યકુશ્રુત છે અને નથી પણ “મન્નપુબિનસ સમસુયં તે પરું ભયTI’ આવું વચન હોવાથી.
૨. હૃા ૨. ના રૂ. મશપૂવળ યસ્ય સમકૃતં તેના પર મનના |
હેતું
૩
|