________________
અપૂ
તેલ
ખેચર
૧ જીવ-તત્ત્વ
૬૯ (૨૫) કુલ ૧૯૭૫00000000000 એક કોડાકોડી ૯૭પ૦ લાખ ક્રોડ કુલ છે. પૃથ્વી ૧૨ લાખ કોટિ જલચર
૧૨ાા લાખ કોટિ ૭ લાખ કોટિ | સ્થલચર
૧૦ લાખ કોટિ ૩ લાખ કોટિ
૧૨ લાખ કોટિ વાયું ૭ લાખ કોટિ ઉરગ
૧૦ લાખ કોટિ વનસ્પતિ ૨૮ લાખ કોટિ ભુજગ
૯ લાખ કોટિ બેઇન્દ્રિય ૭ લાખ કોટિ મનુષ્ય
૧૨ લાખ કોટિ તે ઇન્દ્રિય ૮ લાખ કોટિ દેવતા
૨૬ લાખ કોટિ ચતુરિન્દ્રિય ૯ લાખ કોટિ નારકી
૨૫ લાખ કોટિ હવે સંઘયણસ્વરૂપમ્ ૧. વજઋષભનારાચ–સંહનન-હાડકાના સમૂહની રચનાવિશેષ વજ એટલે ખીલી ૧, ઋષભ-પાટો ૨, નારાજ-ઉભય મર્કટબધુ ૩, બન્ને હાડકાની પરસ્પરમાં મર્કટબંધસ્થાપના, ઋષભ એટલે ઉપર પાટો વીંટવા-સ્થાપના, વજ એટલે ઉપર ત્રણેય હાડકા ભેદે તેવી કીલી (ખીલી) તે સ્થાપના. કાળી રેખા વજ કીલી (ખીલી) છે.
૨. ઋષભનારાચ–ઋષભનારાચમાં ઉભય મર્કટ બંધ ૧, નારાચ ઉપર વેપ્ટન (પાટો), ખીલી નથી, એની સ્થાપના.
૩. નારાચ-મર્કટબંધ તો છે અને વેસ્ટન અને ખીલી એ બંને નથી, સ્થાપના. ૪. અર્ધનારાચ–એક બાજુ ખીલી અને એક એક બાજુ મર્કટબંધ. તે અર્ધનારા સ્થાપના.
૫. કિલિકા–બન્ને હાડકાને વીંધવાવાળી કેવળ એક કીલી (ખીલી), મર્કટબંધ નથી તે કીલિકાની સ્થાપના.
૬. સેવાર્ત–બન્ને હાડકાના છેહદારી સ્પર્શે છે, તે સેવાર્ત, છેદવૃત્ત-છેવટું ઇતિ નામાંતર, સ્થાપના.
હવે સ્થાનાંગસૂત્રથી છ સંસ્થાનનું સ્વરૂપ યંત્ર ૧. સમચતુરગ્ન-સમ કહીએ શાસ્ત્રોક્ત રૂપ, ચતુર કહેતાં ચાર, અગ્ન કહેતાં શરીરના અવયવ છે, જેને વિષે તે સમચતુરગ્ન, સર્વ લક્ષણ સંયુત એક સો આઠ અંગુલ પ્રમાણ ઊંચા.
૨. ન્યગ્રોધપરિમંડલ ન્યગ્રોધ-વડવતુ, મંડલએટલે નાભિઉપર, પરિકહેતાં પ્રથમ સંસ્થાનના લક્ષણછે, આનાવડેવડનીજેમનાભિની નીચેના અવયવોતેલક્ષણહીન, વડઉપરસમતેમનાભિની ઉપરના અવયવો સુલક્ષણા.
૩. સાદિ–નાભિની આદિમાં એટલે નાભિથી નીચે લક્ષણવાનું અને નાભિની ઉપર લક્ષણ રહિત તે “સાદિ સંસ્થાન કહેવાય.
૧. એની.