SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષિલ સ્તાત્રમ્ सकलं निष्कलं तुष्टं, निर्वृतं भ्रान्तिवर्जितम् । નિ(ની) અને નિવાહ્ન, નિરેવું વીત્તતંત્ર(શ)યમ્ IIા ईश्वरं ब्रह्म सम्बुद्धं, शु (बु) द्धं सिद्धं मतं गुरुम् । જ્યોતીત્વ માટેવ, જો જો પ્રારમ્ ॥ ૧ ॥ તીર્થંકરાના પાંચેય વર્ણવાળું હોવાથી મહાવણુ` છે, પર એટલે ખુદા-મેાક્ષ સહિત હોવાથી સપર છે અને છતાં પર એટલે ‘બ્રહ્મા’ થી અપર માટે પરાપર પણ છે. (૧૭) [દી અદ્રે નમઃ ''] (મૂહમશ્રા) ‘કુલ' એટલે શબ્દ=અરિહંતની અપેક્ષાએ ૩૫ ગુણ ચુકત વાણીવાળા માટે ‘સકલ’ અને સિદ્ધની અપેક્ષાયે તેથી રહિત માટે ‘નિષ્કલ' છે, સ્વગુણામાં આનંદવાળું માટે તુ=પ્રસન્ન છે છતાં નિવૃત્ત' એટલે સર્વથા શાન્ત છે, વળી કેવળજ્ઞાની હાવાથી ‘ભ્રમણા રહિત” છે, નિરજન એટલે આઠ કર્મરૂપ અંજન રહિત અથવા નીરજન એટલે રાગ રહિત છે, સર્વ પ્રયાજન સમાપ્ત થયેલાં હોવાથી આકાંક્ષા રહિત છે, નવાં કર્મોના બંધ રૂપ લેપ રહિત માટે નિલે પ છે–સર્વથા ‘સંશ્રય’ એટલે રાગાદિ આલેખન રહિત અથવા · સંશય ' એટલે સંદેહશકા રહિત છે. (૧૮) , તીર્થંકરપણાનુ અશ્વય ભેાવનાર માટે ઈશ્વર છે, જ્ઞાન અથવા મેાક્ષરૂપ હેાવાથી બ્રહ્મ છે, કેવલજ્ઞાની માટે ‘સજી' છે, માહરૂપી મેલના અભાવે શુદ્ (અથવા
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy