SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યવેગવ્યવદિકા ૫૭ नैकान्तवादे सुखदुःखभोगौ, न पुण्यपापे न च बन्धमोक्षौ । दुर्नीतिवादव्यसनासिनै, परैविलुप्तं जगदप्यशेषम् ॥२७॥ सदेव सत् स्यात् सदिति त्रिधार्थों, मीयेत दुर्नीतिनयप्रमाणैः । यथार्थदर्शी तु नयप्रमाण-पथेन दुर्नीतिपथं त्वमास्थः ॥२८॥ मुक्तोऽपि वाभ्येतु भवं भवो वा, भवस्थशून्योऽस्तु मितात्मवादे । षड्जीवकायं त्वमनन्तसंख्य-माख्यस्तथा नाथ यथा न दोषः ૨Sા. अन्योन्यपक्षप्रतिपक्षमावाद् , यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् , न पक्षपाती समयस्तथा ते ॥३०॥ એકાન્તવાદમાં સુખદુઃખને ઉપગ ઘટી શકતે નથી. પુણ્ય પાપ તથા બન્ધ મેક્ષની વ્યવસ્થા પણ ઘટી શકતી નથી. ખરેખર ! એકાન્તવાદી લોકેએ દુર્નયવાદમાં આસક્તિ રૂપ ખડ્ઝથી સંપૂર્ણ જગતને નાશ કર્યો છે. (૨૭) પદાર્થ સર્વથા સત્, સત્ તથા કથંચિત્ સત્ છે. એ રીતે પદાર્થોનું જ્ઞાન અનુક્રમે દુનય, નય અને પ્રમાણ માગ વડે થાય છે. કિન્તુ હે ભગવન્! યથાર્થદર્શ એવા આપે ન માગ અને પ્રમાણમાર્ગ વડે દુર્નયવાદનું નિરાકરણ કર્યું છે. (૨૮) - જે લોકો જીવને અનન્ત નહિ માનતાં પરિમિત સંખ્યાવાળા માને છે, તેઓના મતે મુક્ત જીએ સંસારમાં ફરી જન્મ લેવો જોઈએ અથવા તે આ સંસાર એક દિવસ જીવથી ખાલી થઈ જ જોઈએ. પરંતુ હે ભગવન્! આપે છકાયના જીને તેવી રીતે અનન્ત સંખ્યાવાળા પ્રરૂપ્યા છે કે જેથી આપના મતમાં ઉપરોક્ત દેષ આવી શકતો નથી. (૨૯)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy