________________
कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यविरचिता
॥ अयोगव्यवच्छेदिका ॥ अगम्यमध्यात्मविदामवाच्यं,
વશ્વિનામતાં श्रीवर्धमानाभिधमात्मरूप
મહં હતુવરમાનામિ શા स्तुतावशक्तिस्तव योगिनां न किं,
- गुणानुरागस्तु ममापि निश्चलः । इदं विनिश्चित्य तव स्तवं वदन्,
न बालिशोऽप्येष जनोऽपराध्यति ॥२॥ હું અધ્યાત્મવેત્તાઓને અગમ્ય, પણ્ડિતેને અનિ– વચનીય અને ઇન્દ્રિયજ્ઞાનવાળાઓને પરોક્ષ એવા પરમાત્મ સ્વરૂપ શ્રીવર્ધમાન સ્વામીને મારી સ્તુતિને વિષય કરું છું. (૧)
હે ભગવન્! આપની સ્તુતિ કરવામાં શું યેગી પુરૂષો પણ અસમર્થ નથી ? (અસમર્થ હોવા છતાં પણ આપના ગુણે ઉપરના અનુરાગથી જ ચેગી પુરૂએ જેમ આપની સ્તુતિ કરી છે તેમ) મારા મનમાં પણ આપના ગુણે ઉપર દઢ અનુરાગ છે; એ કારણે મારા જેવે મૂર્ખ માણસ આપની સ્તુતિ કરવા છતાં અપરાધી નથી. (૨)