________________
ગુણસ્થાન મારાહ
विकल्पवागुराजालाद्-दूरोत्सारितमानसः । સંમારો છેનોસાદો, યોનીન્દ્રો સ્વાતુમįતિ
શા
॥ સુક્ષ્મમ્ ॥
अपानद्वारमार्गेण, निस्सरन्तं यथेच्छया । निरुध्योर्ध्वप्रचाराप्ति, प्रापयत्यनिलं मुनिः ॥ ५४ ॥ द्वादशाङ्गुलपर्यन्तं, समाकृष्य समीरणम् । પૂણ્યસ્મૃતિયત્નન, પૂથ્થાનયોગતઃ ।।
૪૪૯
પછી નિશ્ચલ અને મજબૂત પક્કાસન (અથવા સિદ્ધાસનાદિ કાઇ આસન) કરીને નાસાના અગ્રભાગે નેત્રોને (દૃષ્ટિને) સ્થાપીને કઈંક ખુલ્લાં નેત્રો છે જેનાં એવા તે પશુઆને સાવવાની જાળ સરખી વિકલ્પરૂપ જાળમાંથી મનને દૂર (વિકલ્પ મુક્ત) કરીને સંસારના છેદેં કરવા ઉત્સાહી અનેલા તે મહાચેાગી (ક્ષપક સાધુ) ધ્યાન ધરવા માટે યેાગ્ય અને. (૫૨-૫૩)
પછી અપાન દ્વારથી યથેચ્છાએ નીકળતા વાયુને શેકીને (સ કાચીને) ઉંચે દશમા દ્વારે પહેાંચાડવા ચેાગ્ય (ઊર્ધ્વગામી) મનાવે. (૫૪)
વળી પૂરક ધ્યાનના મળે યાગી (ક્ષપક સાધુ) અતિપ્રયત્ન પૂર્વક જળતત્ત્વ વહેતાં” નાસાથી ખાર અઙ્ગલ સુધી અધા ભાગે પ્રસરતા વાયુને ખેંચીને તેનાથી શરીરાન્તર્ગત સર્વ સ્થૂળ અને સૂક્ષ્મ નાડીઓને (નસાને) વાયુથી પૂરે (એ પૂરકનામનું કર્મ સમજવું.) (૫૫)
૨૯