SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકસંગ્રહ किं बहुणा भणिएणं, किं वा तविएण किं व दाणेणं । इकं गुणाणुरायं, सिक्खह सुक्खाण कुलभवणं ॥४॥ जइ चरसि तवं विउलं, पढसि सुयं करिसि विविहकट्ठाई। न धरसि गुणाणुरायं, परेसु ता निष्फलं सयलं ॥५॥ सोउण गुणुक्करिसं, अन्नस्स करेसि मच्छरं जइवि । ता नूणं संसारे, पराहवं सहसि सव्वत्थ ॥६॥ गुणवंताण नराणं, ईसाभरतिमिरपूरिओ भणसि । जइ कहवि दोसलेसं, ता भमसि भवे अपारम्मि ॥७॥ બહુ ભણવાથી શું? બહુ તપ કરવાથી શું? અને બહુ દાન દેવાથી પણ શું? એક ગુણાનુરાગને જ શીખે, કે જે સુખનું ઘર છે. અર્થાત્ એક જ ગુણાનુરાગ કેળવવાથી સર્વ સુખ પ્રાપ્ત થાય છે. (૪) - જે તે ઘણે તપ કરે છે, શાસે ભણે છે ને અનેક જાતનાં કષ્ટો વેઠે છે છતાં બીજાના ગુણે તરફ અનુરાગ નથી ધરત, (પારકા ગુણે જોઈ ખૂશી નથી થતો) તે એ બધું નિષ્ફળ છે. (૫) - બીજાના ગુણેના ઉત્કર્ષને સાંભળીને જે તે તેને મત્સર કરે છે, તે સમજ કે સંસારમાં ચારે ગતિમાં તું નિશ્ચ સર્વત્ર પરાભવ પામીશ. (૬) તું ઈષ્યરૂપી ઘોર અંધારાથી (અજ્ઞાનથી) આંધળે બનીને ગુણવંત પુરૂષોના ગુણને બદલે કઈ પ્રકારના લેશમાત્ર પણ દેષને કહીશ, તેઓની નિન્દા કરીશ, તે અનેકાનેક જન્મ સુધી અપાર સંસારમાં ભમીશ. (૭)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy