________________
સાધ્વી શ્રીહીરશ્રીજી.
परमेष्ठिपदं नत्वा - Sस्माकं गुरोर्नमस्कृतिम् । कुर्मस्तदुपकारांशा - ऽऽलेखनद्वारसंश्रयात् ॥ १ ॥ हीरश्रीरिति विख्याता, पवित्रा संयमेन या । રત્નત્રિતયરાત્રી ૧, તથા રામામવમ્ ॥ ૨ ॥ भवेद्यस्माद्धितं यस्य तस्य पूज्यतमः स तु । જીવતામિતિ વિજ્ઞાના—મિઢું નાનુતિ દૈવિ રૂા
या मात्रेव वात्सल्या - लालिताः पालिताः सदा । शिक्षिता ज्ञानक्रियाभ्याम्, तस्या ब्रूमः कियद्वयम् ॥४॥ तथापि पूज्यस्तोत्रेण, स्तोता गुणी भवेदिति । ન્યાયવનુમૃત, જીત, જિશ્ચિત્ત્વાર્યાંય ચિન્મદે || * ||
ભાવાથ શ્રીઅરિહન્તાદિ પંચપરમેષ્ઠિના ચરણમાં નમસ્કાર કરીને અમારાં ગુરૂણીને પણ તેઓએ કરેલા ઉપકાશના અંશ માત્ર અહીં લખવા દ્વારા અમે નમસ્કાર કરીએ છીએ. (૧)
જે હીથ્રી એ નામથી પ્રસિદ્ધ, સંયમથી પવિત્ર અને જ્ઞાનાદિ ત્રણ રત્નાને આપનારાં હતાં તે ગુરૂનું અમાને ભવાભવ શરણ થાઓ. (૨)
· જેનાથી જેનું હિત થાય તે તેના અધિક પૂજ્ય ગણાય’ એમ ઉપદેશ આપનારા વિદ્વાનોના હૃદયમાં અમારૂં આ કાર્ય અનુચિત નહિ ગણાય, (કારણ કે તેઓએ ઉપકારીઓના ગુણ ગાવાના ઉપદેશ કર્યો છે, બીજા અજ્ઞ
'