________________
૧૩૦
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ
पासत्थोसन्नकुसील,-नीयसंसत्तजणमहाच्छंदं । नाऊण तं सुविहिया, सव्वपयत्तेण वज्जंति ॥३५३॥ बायालमेसणाओ, न रक्खइ धाइसिज्जपिंडं च । आहारेइ अभिक्खं, विगईओ सनिहिं खाई ॥३५४॥ सूरप्पमाणभोजी, आहारेइ अभिक्खमाहारं ।
न य मंडलीए भुंजइ, न य भिक्खं हिंडई अलसो॥३५५॥ નના પક્ષકાર હોય) તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિગેરે આપત્તિના પ્રસંગે તેઓનું ઉચિત-નિષ્પાપકાર્ય કરવું જોઈએ, હંમેશાં નહિ. (૩૫૨)
પાર્શ્વસ્થ-અવસન્ન-કુશીલ-નિત્ય (સ્થિર) વાસી–સંસક્તા તથા એ સર્વથી વધુ દેજવાળે યથાશ્ચંદ, એ દરેકને જાણીને (ઓળખ્યા પછી) સુવિહિત સાધુઓ સર્વ પ્રયત્નથી તેઓને સંગ તજે છે. (૩૫૩)
(પાર્શ્વસ્થપણું વિગેરે થવાનાં કારણે કહે છે) આહારના ૪૨ દેષ ટાળવા રૂપ એષણાસમિતિનું રક્ષણ કરતો નથી, ધાત્રીપિંડ અને શય્યાતરપિંડથી રક્ષા કરતું નથી, વારંવાર દૂધ વિગેરે વિગઈઓ વાપરે તથા વાસી રાખેલ ગોળ વિગેરે વાપરે છે. (૩૫૪) તથા
સૂર્યાસ્ત સુધી ભેજન કરે, અનિયતપણે વારંવાર આહાર વાપરે, સાધુઓ સાથે માંડલીમાં ન વાપરે અને આળસના કારણે ગોચરી વહેરવા જ નથી. (૩૫૫) તથા