________________
૯૬
સ્વાધ્યા૦ પ્રસન્દેહ
संवच्छरचा उम्मासिएस, अट्ठाहियासु अ तिहीसु । सव्वायरेण लग्गह, जिणवरपूयातवगुणे ॥ २४१ ॥ साहूण चेहयाण य, पडिणीयं तह अवण्णवायं च । ઝળવવયાસ્ત ચિં, સવ્વલ્યામેળ વાડ્ ॥૨૪૨ા विरया पाणिवहाओ, विरया निच्चं च अलियवयणाओ । વિયા પોરિયાગો, વિા વાવમળાબો ॥૨૪॥ विरया परिग्गहाओ, अपरिमियाओ अनंततण्हाओ । ટોક્ષસંજાગો, નવમળપંચાળો ॥૨૪॥
વાર્ષિક-ચાતુર્માસિક પર્વામાં, અષ્ટાન્તિકાઓના દિવસેમાં અને ચતુર્દશી આદિ પર્વ તિથિઓમાં (શક્તિ સંચાગને ગેાપવ્યા વિના) સર્વ પ્રકારે આદરપૂર્વક જિનેશ્વરાની પૂજા –તપ–જ્ઞાન–ધ્યાન આદિમાં ઉદ્યમ કરે છે. (૨૪૧)
સાધુઓના અને મંદિર કે જિનમૂર્તિઓની વિરૂદ્ધ વતા (ઉપદ્રવ કરતા નથી) તથા અવવાદ કરતા નથી અને શ્રી જિનશાસન-શાસ્ત્રના દ્રોહીને (હલકાઇ કરનારને) પોતાની સર્વશકિતના ઉપચાગ કરી અટકાવે છે. (૨૪ર)
ઉત્તમ શ્રાવકા હુંમેશાં જીવહિંસાથી, અસત્ય ખેલવાથી, ચારી (અન્યાય અનીતિ વિગેરે) કરી ધન મેળવવામાં અને પરસ્ત્રી (કુમારી, વેશ્યા, વિધવા આદિ) ને ભાગવવામાં વિરમેલા હોય છે, એવું વર્તન કી કરતા નથી. (૨૪૩)
અપરિમિત (પોતાના કુલ-દેશને અનુસરીને વધારે પડતા) ધન-ધાન્યાદિકના પરિગ્રહ (સંગ્રહ) કરતા નથી,