SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા सुतवस्सियाण पूया-पणामसकारविणयकजपरो । बद्धं पि कम्ममसुहं, सिढिलेइ दसारनेया व ॥१६५॥ अभिगमणवंदणनमंसणेण, पडिपुच्छणेण साहूणं । चिरसंचियं पि कम्मं, खणेण विरलत्तणमुवेइ ॥१६६॥ केइ सुसीला सुहम्माइ, सज्जणा गुरुजणस्स वि सुसीसा । विउलं जणंति सद्धं, जह सीसो चंडरुस्स ॥१६७॥ अंगारजीववहगो, कोइ कुगुरुसुसी परिवारोस । सुमिणे जईहि दिट्ठो, कोलो गयकलहपरिकिनो॥१६८॥ (સાધુએાએ તે વડીલોની ઉપાસના કરવી જ જોઈએ કિન્તુ શ્રાવકે પણ સાધુઓની ઉપાસના કરે છે કારણ કે-) ઉત્તમ સાધુઓની વસ્ત્રાદિથી પૂજા, પ્રણામ, સ્તુતિરૂપ સત્કાર અને વિનયાદિ કરવામાં તત્પર હોય તે ગ્રહસ્થ છતાં પણ કૃણની જેમ બાંધેલાં પણ અશુભ કર્મોને છોડે છે. (૧૫) આવતા સાધુની સામે જવાથી, ગુણસ્તુતિરૂપ વન્દન કરવાથી, મન અને કાયાથી નમવારૂપ નમસ્કાર કરવાથી અને સુખશાતાદિ પૂછવાથી, સાધુઓનાં (શ્રાવકોનાં પણ) ઘણા કાળનાં બાંધેલાં કર્મો ક્ષણમાં વિરલ થઈ જાય છે. (૧૬૬) ચંડરૂદ્રાચાર્યના (નૂતન) શિષ્યની જેમ કેઈ (ઈન્દ્રિ અને મનની સમાધિવાળા સુશીલ અને જ્ઞાન ચારિત્રરૂપ ધર્મવાળા સજ્જન શિષ્યો) (વિનયથી) સામાન્ય સાધુને જ નહિ, ગુરૂના મનમાં પણ મોટી શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. (૧૬૭)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy