SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૫૧ सीसावेढेण सिरम्मि, वेढिए निग्गयाणि अच्छीणि । मेयज्जस्स भगवओ, न य सो मणसा विपरिकुविओ ॥९१॥ जो चंदणेण बाई, आलिंपइ वासिणा वि तच्छेइ । संथुणइ जो अ निंदइ, महरिसिणो तत्थ समभावा ॥१२॥ सिंहगिरिसुसीसाणं भदं गुरुवयणसदहंताणं । वयरो किर दाही वा,-यणत्ति न विकोविअं वयणं ॥९३॥ मिण गोणसंगुलीहि, गणेहि वा दंतचकलाई से । इच्छंति भाणिऊणं, कज्जं तु त एव जाणंति ॥१४॥ ભગવાન આર્યમેતાર્યને (નારે) વાધરથી મસ્તક વીંટતાં નેત્રા નીકળી પડયાં (અર્થાત્ એક પ્રાણીની રક્ષા માટે મરણઃ કષ્ટ આવ્યું તે પણ તેઓ મનથી પણ (સેની ઉપર) ન કેપ્યા. (એમ ધર્મ માટે પ્રાણ છોડનારાનાં અનેક દૃષ્ટાન્ત છે.) (૯૧) કઈ ભુજાઓએ (શરીર) ચંદનનું વિલેપન કરે (શાતા ઉપજાવે), કે કઈ કુહાડાથી તેને છોલે (અશાતા ઉપજાવે), એ રીતે કોઈ સ્તુતિ કરીને મનને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે) કે કોઈ નિન્દા કરીને નારાજ કરવા પ્રયત્ન કરે, કિન્તુ ઉત્તમ મુનિઓ અને પ્રત્યે સમભાવ રાખે છે. (ઉપેક્ષા કરે છે) (૯૨) (આવી સાધુતા ગુરૂના ઉપદેશથી પ્રગટે છે માટે મુનિઓએ ગુરૂઆજ્ઞાને પ્રાણાન્ત પણ પાળવી) ગુરૂવચનમાં શ્રદ્ધાવાળા તે આર્યરિ હગિરિના ઉત્તમ શિષ્યનું કલ્યાણ થાઓ કે “તમને વાચના વા આપશે એમ કહેવા છતાં જેઓનું મુખ જરા પણ મેલું ન થયું. (૯૩)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy