SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ नियगमविगप्पिय- चितिएण सच्छंदबुद्धिचरिएण । '' તો ? પાત્તક્રિય જીરૂ ગુરુગજીવસે ॥ ર૬ ॥ eat निवारी, अविणीओ गव्विओ निरुवणामो । साहुजणस्स गरहिओ, जणे वि वयणिज्जयं लहइ ॥ २७ ॥ थोवेण विसपुरिसा. सणकुमार व्त्र के बुज्जंति । देहे खणपरिहाणी, जं किर देवेहिं से कहियं ॥ २८ ॥ जइ ता लवसत्तमसुरा, विमाणवासी वि परिवडंति सुरा । વિત્તિખ્ખત મેમ, સંસારે સામર્થ જ્યરે ? ।। ૨૧ ॥ '' ♦ જે (મદથી) પોતાની મતિ કલ્પનાથી તત્ત્વાતત્ત્વને વિચારે છે અને તેથી સ્વચ્છંદ આચરણ કરે છે. ગુરૂના ઉપદેશ માટે પણ જે અયેાગ્ય છે તેવા જીવનું પારલૌકિક (આત્મિક) હિત શી રીતે થાય ? અર્થાત્ ન થાય, (માટે મદ્ય તજીને ગુરૂ આજ્ઞાને માનવી જોઇએ.) (૨૬) અભિમાનથી કાઈને નહિ નમનારા-અક્કડ, કૃતઘ્ન, અવિનીત, ગર્વિષ્ઠ આત્મપ્રશંસક, વડિલ ગુરૂજનને પણ નહિ નમનાર અને એથી સજ્જનામાં નિંદાપાત્ર અનેલે લેાકમાં પણ હલકાઇને પામે છે. (૨૭) કાઈ સત્પુરૂષના અલ્પ ઉપદેશથી પણ સનતકુમાર ચક્રીની જેમ માધ પામે છે. કારણ કે દેવાએ તેમને શરીરનું રૂપ ક્ષણમાત્રમાં નષ્ટ થાય છે' એટલુ કહેવા માત્રથી તે ખાધ પામ્યા. (૨૮) જો લવસપ્તમસુરવિમાન (અનુત્તર વિમાન) વાસી
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy